મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

વાંકાનેર યાર્ડમાં ટેકાના ભાવે ચણાની ખરીદી કરવાનું સેન્ટર આપવા શકીલએહમદ પીરઝાદાની રજૂઆત


SHARE











વાંકાનેર યાર્ડમાં ટેકાના ભાવે ચણાની ખરીદી કરવાનું સેન્ટર આપવા શકીલએહમદ પીરઝાદાની રજૂઆત

(શાહરુખ ચૌહાણ દ્વારા) તાજેતરમાં સરકાર દ્વારા ટેકાના ભાવે જણસી ખરીદીવા માટેની જેહરત કરવામાં આવી છે ત્યારે વનકનેર્ણ ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને વાંકાનેર યાર્ડમાં ટેકાના ભાવે ચણાની ખરીદી કરવા માટેનું સેન્ટર આપવા એપીએમસીના ચેરમેન દ્વારા કલેકટર અને નાયબ જીલ્લા મેનેજર જીએસસીએસએલને રજૂઆત કરવામાં આવી છે

વાંકાનેર એ.પી.એમ.સી.ના ચેરમેન શકીલ એહમદ કે. પીરઝાદા દ્વારા તા.૨૨-૧-૨૦૨૨ના રોજ જીલ્લા કલેકટર અને નાયબ જીલ્લા મેનેજર જીએસસીએસએલને લેખીત રજૂઆત કરવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, વાંકાનેર વિસ્તારમા ચણાનુ મોટા પાયે વાવેતર થયેલ છે અને વર્ષ ૨૦૨૦૨૧મા સરકારએ વાંકાનેર તાલુકામાં માર્કેટયાર્ડમાં ચણા ખરીદીનુ સેન્ટર શરુ કરેલ હતું જો કે, આ વખતે પણ વાંકાનેર માર્કેટયાર્ડને ચણા ખરીદીનુ સેન્ટર આપવામાં આવે તેવી માંગણી તેઓએ કરેલ છે વધુમાં તેઓએ જણાવ્યુ છે કે, હાલમાં ગ્રામ્ય વિસ્તારમા વી.સી. મારફત ખેડૂતોની નોંધણી થાય છે જો માર્કેટ યાર્ડમા સેન્ટર શરુ કરવામા આવશે તો માર્કેટયાર્ડ દ્વારા નોંધણી માટે અલગ રૂમની ફાળવણી કરવામાં આવશે અને માર્કેટયાર્ડ વાંકાનેરને ચણાનુ ખરીદ કેન્દ્ર આપવામા આવે તો માર્કેટ યાર્ડમા આવતા નાનામા નાના ખેડૂતોને તેનો લાભ મળશે






Latest News