માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીમાં પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની હાજરીમાં વધુ એક ઘળીયા લગ્ન યોજાયા


SHARE

















મોરબીમાં પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની હાજરીમાં વધુ એક ઘળીયા લગ્ન યોજાયા

મોરબીમાં ઉમા ટાઉનશીપ ખાતે પડસુંબિયા પરિવારના દીકરા અને ચનીયારા પરિવારની દીકરીના ઘડીયા લગ્નનું આયોજન કરવા માં આવ્યું હતું.આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા પણ હાજર રહી ઘડીયા લગ્ન કરાવ્યા હતા.મોરબીના સામાંકાઠે ઉમા ટાઉનશીપમાં આવેલ કાંતિભાઈ અમૃતિયાના નિવાસ સ્થાને બન્ને પક્ષે ઘળીયા લગ્ન યોજવાનું નક્કી કરીને ઘડીયા લગ્ન યોજયા હતા.જેમા મોરબી નિવાસી દિનેશભાઇ ડુંગરભાઈ પડસુંબિયાના સુપુત્ર ચિ.જીતેન્દ્ર અને મોરબી નિવાસી સ્વ.ગોપલભાઈ મનજીભાઈ ચનિયારાની સુપુત્રી ચિ.પૂનમના બને પક્ષોની સહમતી અને પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૂર્તિયાની હાજરીમાં ઘડીયા લગ્ન લેવાયા હતા.આજના આ મોંઘવારીના સમયમાં લોકો ખોટા ખર્ચા કરવાથી બચે અને સાદાઈથી લગ્ન યોજે તેવી સમાજને રાહ ચીંધવામાં આવી હતી.પુર્વ ધારાસભ્ય કાંતિલાલે વર-વધુને નમો ઘડિયાળ ભેટ આપીને બંન્ને આશિર્વાદ આપ્યા હતા.

 




Latest News