માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

રાજકોટના નવાગામ-આણંદપર ગામે સમસ્ત તળપદા કોળી સમાજના સમૂહલગ્ન યોજાયા


SHARE

















રાજકોટના નવાગામ-આણંદપર ગામે સમસ્ત તળપદા કોળી સમાજના સમૂહલગ્ન યોજાયા

રાજકોટના નવાગામ-આણંદપર ગામે સમસ્ત તળપદા કોળી સમાજ દ્વારા ૯ મા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ૧૪ નવદંપતીઓએ આગેવાનો અને સંતોના આશીર્વાદ સાથે પ્રભુતામાં ડગ માંડ્યાં હતાં આ તકે વાંકાનેર તાલુકા પંચાયતના સદસ્ય શ્રીમતિ જિજ્ઞાસાબેન મેરના હસ્તે દીપ પ્રગટાવીને કાર્યક્ર્મની શરૂઆત કરાવવામાં આવી હતી ત્યારે ધીરુભાઈ હાંડા, દિનેશભાઈ મકવાણા, દિપ્તીબેન, ધર્મેશભાઈ જીંજરિયા, મહેશભાઈ રાજપરા, કાનજીભાઈ ગોરિયા વગેરે સમાજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને શ્રીમતી જિજ્ઞાસાબેન મેરે નવ દંપતીઓને સુખીસંસાર માટે આશીવાદ આપ્યા હતા




Latest News