મોરબીમાં જમીન સંપાદન બાદ જમીન માલીકને આપેલ ઓછા વળતરની સામે વ્યાજ સાથે ૧૦ થી ૧૨ ગણુ વળતર અપાવતી સિવિલ કોર્ટ મોરબીમાં શનિ-રવિવારે નિશુલ્ક કેન્સર નિદાન કેમ્પ  અનોખો વિરોધ: પેટ્રોલ પંપ ઉપર ડીઝલનો જથ્થો ન હોય મેલોડી ચોકલેટનું મોરબીમાં કોંગ્રેસ દ્વારા કરાયુ વિતરણ મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા તપતી ગરમીમાં શ્રમિકોને ૧૦૦ કેનવાસ કોલ્ડ વોટર બેગ્સનું વિતરણ, શિશુમંદિર ખાતે ભાણદેજીનું વ્યાખ્યાન યોજાશે માળીયા (મી)ના ચીખલી વરડુસર ગામે વાડીમાંથી 20 લીટર ડીઝલ સહિતના મુદ્દામાલની ચોરી વાંકાનેરના આંબેડકરનગરમાં બે યુવાન પર પાઇપ - છરીથી હુમલો માળીયા (મી) નજીક હોટલના ગ્રાઉન્ડમાં ઉભેલા માટી ભરેલા ટ્રક ટ્રેલરમાંથી 468 બોટલ દારૂ-232 દારૂના ચપલા ઝડપાયા: 34.21 લાખનો મુદામાલ કબ્જે મોરબી જિલ્લાના ITI માં બે દિવસીય સમર સ્કિલ વર્કશોપનું આયોજન
Breaking news
Morbi Today

રાજકોટના નવાગામ-આણંદપર ગામે સમસ્ત તળપદા કોળી સમાજના સમૂહલગ્ન યોજાયા


SHARE











રાજકોટના નવાગામ-આણંદપર ગામે સમસ્ત તળપદા કોળી સમાજના સમૂહલગ્ન યોજાયા

રાજકોટના નવાગામ-આણંદપર ગામે સમસ્ત તળપદા કોળી સમાજ દ્વારા ૯ મા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ૧૪ નવદંપતીઓએ આગેવાનો અને સંતોના આશીર્વાદ સાથે પ્રભુતામાં ડગ માંડ્યાં હતાં આ તકે વાંકાનેર તાલુકા પંચાયતના સદસ્ય શ્રીમતિ જિજ્ઞાસાબેન મેરના હસ્તે દીપ પ્રગટાવીને કાર્યક્ર્મની શરૂઆત કરાવવામાં આવી હતી ત્યારે ધીરુભાઈ હાંડા, દિનેશભાઈ મકવાણા, દિપ્તીબેન, ધર્મેશભાઈ જીંજરિયા, મહેશભાઈ રાજપરા, કાનજીભાઈ ગોરિયા વગેરે સમાજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને શ્રીમતી જિજ્ઞાસાબેન મેરે નવ દંપતીઓને સુખીસંસાર માટે આશીવાદ આપ્યા હતા






Latest News