મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

માળીયા(મી)ના વર્ષામેડીમાં બિમર પડેલ બે કુંજ પક્ષીને અમદાવાદ સારવારમાં ખસેડાયા


SHARE













માળીયા(મી)ના વર્ષામેડીમાં બિમર પડેલ બે કુંજ પક્ષીને અમદાવાદ સારવારમાં ખસેડાયા

માળીયા(મી)ના વર્ષામેડી ગામમાં બે કુંજ પક્ષી કોઈ કારણોસર બીમાર પડી ગયા હતા જેથી કરીને તે ઉડી શકતા ન હતા જેથી કરીને કર્તવ્ય જીવદયા કેન્દ્રની ટિમ દ્વારા તેને અમદાવાદની નામાંકિત સંસ્થા જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ સુધી વધુ સારવાર અર્થે પોહચાડી આપવામાં આવ્યા હતા. અને આવી રીતે જે પક્ષીઓની સારવાર મોરબીમાં શક્ય ન હોય તેવા દર મહિને અંદાજીત ૧૦ થી ૧૫ પક્ષીઓને અમદાવાદ સુધી પોહચાડી આપવામાં આવે છે તેવું કર્તવ્ય જીવદયા કેન્દ્રની ટીમે જણાવ્યુ છે




Latest News