મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત મોરબીમાં ભાગીદારીમાં કારખાનું શરૂ કરનાર રાજકોટના યુવાન સાથે બે ભાગીદાર સહિત કુલ પાંચ વ્યક્તિએ કરી 81.40 લાખની ઠગાઇ હળવદના જુના ઇસનપુર ગામે ચૂંટણીનો ખાર રાખીને વૃદ્ધ સહિત ચાર વ્યક્તિઓને 19 થી વધુ લોકોએ માર માર્યો વાંકાનેરના ઢુવા માટેલ રોડે કોલસો ભરેલ ટ્રક ટ્રેલર પલટી જતાં કેબિનમાં દબાઈ જવાથી યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે રહેતા યુવાનને અમદાવાદના શખ્સે ફોન-મેસેજ કરીને આપી ગુલાબી ગેંગના હાથે મરાવી નાખવાની ધમકી મોરબીના લાતી પ્લોટમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સ પકડાયા: એક દારૂની બોટલ પણ મળી
Breaking news
Morbi Today

માળીયા(મી)ના વર્ષામેડીમાં બિમર પડેલ બે કુંજ પક્ષીને અમદાવાદ સારવારમાં ખસેડાયા


SHARE

















માળીયા(મી)ના વર્ષામેડીમાં બિમર પડેલ બે કુંજ પક્ષીને અમદાવાદ સારવારમાં ખસેડાયા

માળીયા(મી)ના વર્ષામેડી ગામમાં બે કુંજ પક્ષી કોઈ કારણોસર બીમાર પડી ગયા હતા જેથી કરીને તે ઉડી શકતા ન હતા જેથી કરીને કર્તવ્ય જીવદયા કેન્દ્રની ટિમ દ્વારા તેને અમદાવાદની નામાંકિત સંસ્થા જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ સુધી વધુ સારવાર અર્થે પોહચાડી આપવામાં આવ્યા હતા. અને આવી રીતે જે પક્ષીઓની સારવાર મોરબીમાં શક્ય ન હોય તેવા દર મહિને અંદાજીત ૧૦ થી ૧૫ પક્ષીઓને અમદાવાદ સુધી પોહચાડી આપવામાં આવે છે તેવું કર્તવ્ય જીવદયા કેન્દ્રની ટીમે જણાવ્યુ છે




Latest News