આયાતી ઉમેદવાર નહીં, સ્થાનિક આગેવાનને જ ભાજપની ટિકિટ આપવાની માંગ: હવે મોરબી મહાપાલિકાના વોર્ડ નં. 8 માંથી વિરોધનો સૂર ઉઠ્યો મોરબી: ઘરેથી કામ શોધવા જાઉં છું કહીને નીકળેલી યુવતી ગુમ મોરબીના ખોખરા હનુમાનજી મંદિરે ગુરુવારથી 7 દિવસીય નેચરોપેથી શિબિરનું આયોજન મોરબી જિલ્લામાં વસતા ગરીબ કુટુંબની ઝુંપડપટીઓને રેગ્યુલાઈઝ કરો : લાલજી મહેતા મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા મ્યુઝિકલ તંબોલાનો કાર્યક્રમ યોજાયો મોરબી પીજીવીસીએલની લેણી રકમ ન ભરતા ગ્રાહકને ત્રણ મહિનાની જેલની સજા વાંકાનેરના ભલગામ પાસે મૃત હાલતમાં મળી આવેલ યુવાનની ઓળખ મેળવવા માટે તજવીજ મોરબી જિલ્લામાં માવઠાની આગાહી; ખેડૂતોને ખેતપેદાશો સુરક્ષિત રાખવા ખેતીવાડી વિભાગનો અનુરોધ
Breaking news
Morbi Today

માળીયા(મી)ના વર્ષામેડીમાં બિમર પડેલ બે કુંજ પક્ષીને અમદાવાદ સારવારમાં ખસેડાયા


SHARE











માળીયા(મી)ના વર્ષામેડીમાં બિમર પડેલ બે કુંજ પક્ષીને અમદાવાદ સારવારમાં ખસેડાયા

માળીયા(મી)ના વર્ષામેડી ગામમાં બે કુંજ પક્ષી કોઈ કારણોસર બીમાર પડી ગયા હતા જેથી કરીને તે ઉડી શકતા ન હતા જેથી કરીને કર્તવ્ય જીવદયા કેન્દ્રની ટિમ દ્વારા તેને અમદાવાદની નામાંકિત સંસ્થા જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ સુધી વધુ સારવાર અર્થે પોહચાડી આપવામાં આવ્યા હતા. અને આવી રીતે જે પક્ષીઓની સારવાર મોરબીમાં શક્ય ન હોય તેવા દર મહિને અંદાજીત ૧૦ થી ૧૫ પક્ષીઓને અમદાવાદ સુધી પોહચાડી આપવામાં આવે છે તેવું કર્તવ્ય જીવદયા કેન્દ્રની ટીમે જણાવ્યુ છે






Latest News