મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં ઘડિયા લગ્ન માટે જ્ઞાતિ, સંગઠનો અને સમાજના આગેવાનોને કાંતિભાઈનું આહ્વાન


SHARE













મોરબીમાં ઘડિયા લગ્ન માટે જ્ઞાતિ, સંગઠનો અને સમાજના આગેવાનોને કાંતિભાઈનું આહ્વાન

મોરબી માળીયાના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ કોરોનાના વિષમ કાર્ડમાં દવાખાનાઓમાં દવા, દસ હજારથી વધારે વડીલોને અક્ષરધામ દર્શન, સરદાર સરોવર પ્રવાસ, મોરબીના સૌથી મોટા નવરાત્રી મહોત્સવ વિનામૂલ્યે આયોજન, ૨૦૦ થી વધારે ક્રિકેટ ટીમોને કીટ, અતિવૃષ્ટિમાં ગોઠણ સમા પાણીમાં પ્રજા સાથે રહીને કામ, ભૂકંપ અસરગ્રસ્તો માટે સમગ્ર વિસ્તારની પદયાત્રા કરેલ છે ત્યારે વર્તમાન સમયની માંગને ધ્યાને લઈને ઘડિયા લગ્ન અથવા મર્યાદિત સંખ્યામાં મર્યાદિત ખર્ચમાં લગ્ન સંપન્ન કરવા માટે કાંતિભાઇ અમૃતિયાએ પહેલ કરી છે અને ઉમા ટાઉનશીપ મુકામે પોતાના તરફથી ભોજન, મંડપ તેમજ અન્ય સુવિધા ઉપલબ્ધ કરાવીને બંને પક્ષના મળીને વધુમાં વધુ ૧૦૦ વ્યક્તિઓની મર્યાદામાં અવસર ઉજવાય તેવી વ્યવસ્થા કરી છે જેથી કરીને વિવિધ જ્ઞાતિ સમુદાયના સંગઠનો સમૂહ લગ્ન સમિતિઓ તથા સેવાકીય કાર્યોના અગ્રેસર આગેવાનોને કાંતિભાઈએ કરેલા આયોજનની જાણ થાય અને આવશ્યકતા ધરાવનાર લોકોઆનો લાભ લે તે માટે આગળ આવવા આહ્વાન કર્યું છે




Latest News