મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

ટંકારાની સજ્જનપર ગ્રામ પંચાયત જડેશ્વર રોડ રીપેર કરવા મંત્રીને કરી રજૂઆત


SHARE













ટંકારાની જ્જનપર ગ્રામ પંચાયત જડેશ્વર રોડ રીપેર કરવા મંત્રીને કરી રજૂઆત

ટંકારાના સજનપર ગામથી મોરબી અને જડેશ્વર જવા માટેનો રસ્તો બિસ્માર છે જેથી કરીને વાહન ચાલકો સહિતના હેરાન થાય છે ત્યારે રવાપરથી સજનપર થઈને જડેશ્વર સુધી જતાં રસ્તાને રીપેર કરવાની જ્જનપર ગ્રામ પંચાયત દ્વારા રાજ્યના માર્ગ મકાન વિભાગના મંત્રી પૂર્ણેશકુમાર મોદીને લેખિત રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યુ છે કેરવાપરથી જડેશ્વર સુધીનો ૨૦ કિલો મીટરનો રસ્તો પાંચ વર્ષ પહેલા બનેલ હતો. આ રોડ હાલમાં ડામર શોધવો પડે તેવો થઈ ગયો છે જેથી કરીને લોકોને વાહન લઈને ત્યાંથી નીકળવું માથાના દુઃખાવા સમાન બની ગયું છે માટે તાત્કાલીક આ રોડને રીપેર કરવાં આવે તેવી માંગ કરેલ છે




Latest News