મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

ટંકારાની સજ્જનપર ગ્રામ પંચાયત જડેશ્વર રોડ રીપેર કરવા મંત્રીને કરી રજૂઆત


SHARE











ટંકારાની જ્જનપર ગ્રામ પંચાયત જડેશ્વર રોડ રીપેર કરવા મંત્રીને કરી રજૂઆત

ટંકારાના સજનપર ગામથી મોરબી અને જડેશ્વર જવા માટેનો રસ્તો બિસ્માર છે જેથી કરીને વાહન ચાલકો સહિતના હેરાન થાય છે ત્યારે રવાપરથી સજનપર થઈને જડેશ્વર સુધી જતાં રસ્તાને રીપેર કરવાની જ્જનપર ગ્રામ પંચાયત દ્વારા રાજ્યના માર્ગ મકાન વિભાગના મંત્રી પૂર્ણેશકુમાર મોદીને લેખિત રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યુ છે કેરવાપરથી જડેશ્વર સુધીનો ૨૦ કિલો મીટરનો રસ્તો પાંચ વર્ષ પહેલા બનેલ હતો. આ રોડ હાલમાં ડામર શોધવો પડે તેવો થઈ ગયો છે જેથી કરીને લોકોને વાહન લઈને ત્યાંથી નીકળવું માથાના દુઃખાવા સમાન બની ગયું છે માટે તાત્કાલીક આ રોડને રીપેર કરવાં આવે તેવી માંગ કરેલ છે






Latest News