માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબી સાર્થક વિદ્યા મંદિરના વિધાર્થીઓએ તાલુકા કક્ષાના કલા મહાકુંભમાં હાંસેલ કર્યું ઝળહળતું પરિણામ


SHARE

















મોરબી સાર્થક વિદ્યા મંદિરના વિધાર્થીઓએ તાલુકા કક્ષાના કલા મહાકુંભમાં હાંસેલ કર્યું ઝળહળતું પરિણામ

રમત-ગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ તેમજ કમિશ્નર યુવક-સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ- ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી મોરબી આયોજિત મોરબી જિલ્લાની તાલુકા કક્ષાની કલામહાકુંભ સ્પર્ધા-૨૦૨૨ માં સાર્થકવિધામંદિરના વિધાર્થીઓએ જુદી જુદી સ્પર્ધામાં ઝળહળતું પરિણામ મેળવ્યું છે અને વકતૃત્વ સ્પર્ધામાં પ્રથમ ભલાણી રિધ્ધી (ધો-૮), તૃતીય ચાવડા અંશ (ધો-૯) તો નિબંધ સ્પર્ધામાં પ્રથમ કાથરાણી સાક્ષી (ધો-૮), એકપત્રિય અભિનયમાં પ્રથમ મઢવી દેવશ્રી (ધો-૭), પીપળીયા એંજલ (ધો-૪) અને સમૂહ ગીતમાં પ્રથમ ક્રમે મકવાણા સંજના (ધો-૯), ગુંદિગરા ભવ્યતા (ધો-૯), વારનેશિયા ખુશી (ધો-૧૧), ફુલતરીયા આશા (ધો-૧૧), હાસાણી દ્રષ્ટિ (ધો-૧૧) તો દ્વિતીય ક્રમે ત્રિવેદી અનેરી(ધો-૫), ગોહિલ તન્વીબા(ધો-૮), બારેજીયા દ્રષ્ટિ (ધો-૮), કડીવાર કરણ (ધો-૭) અને પાલિયા રવુંભા(ધો-૮)નો સમાવેશ થાય છે આ વિદ્યાર્થીઓએ આગામી દિવસોમાં જિલ્લા કક્ષાની કલામહાકુંભની સ્પર્ધાઓમાં ભાગ લેશે અને વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામની મંહમદી લોક શાળા ભાગ લેવા માટે જશે જેથી આ તમામ વિધાર્થીઓને સાર્થક વિદ્યા મંદિરના સંચાલક કિશોરભાઈ શુકલ તેમજ શાળા પરિવાર તરફથી અભિનંદન આપવામાં આવેલ છે

 

મોરબી સાર્થક વિદ્યામંદિરમાં સરસ્વતી પૂજન કરાયું

મોરબીમાં વસંતપંચમીના દિવસે જુદીજુદી શાળાઓમાં સરસ્વતી પૂજન કરવામાં અવાયું હતું ત્યારે મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પણ સરસ્વતી પૂજન કરવામાં આવ્યું હતું અને શાળાના સંચાલક કિશોરભાઇ શુક્લ, આચાર્ય, શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓએ દ્વારા વસંત પંચમીના દિવસે સરસ્વતી પૂજન કરવામાં આવ્યું હતું

 




Latest News