મોરબીના લીલાપર ગામે રમતા રમતા પાણીના ટાંકામાં ડૂબી જતા બે વર્ષના બાળકનું મોત ડાકોરમાંથી અપહરણ કરાયેલ સગીરા આરોપી સાથે મોરબીમાંથી મળી આવી વાંકાનેરના સરતાનપર રોડે સીરામીક કારખાનામાં માતા-પિતાની હાજરીમાં રમતા રમતા મશીનના બેલ્ટમાં આવી જવાથી 2 વર્ષના બાળકનું મોત ટંકારાના લજાઈ નજીક પત્ની સાથેના કલેશથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ટિકિટ ફાળવણીથી લઈને મેયરની પસંદગી સુધીમાં ભાજપ કરતાં સંઘનું પ્રભુત્વ વધ્યું  મોરબીમાં માનસીક અસ્થિર વૃદ્ધા ગુમ, શોધખોળ ચાલુ માળીયા (મી)ના હરીપર પાસે ઇકો ગાડી ટ્રક સાથે અથડાતા 4 વ્યક્તિના મોત થવાના બનાવમાં હવે ગુનો નોંધાયો મોરબીમાં જુદીજુદી જગ્યાએ જુગારની 4 રેડમાં 10 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબી સાર્થક વિદ્યા મંદિરના વિધાર્થીઓએ તાલુકા કક્ષાના કલા મહાકુંભમાં હાંસેલ કર્યું ઝળહળતું પરિણામ


SHARE











મોરબી સાર્થક વિદ્યા મંદિરના વિધાર્થીઓએ તાલુકા કક્ષાના કલા મહાકુંભમાં હાંસેલ કર્યું ઝળહળતું પરિણામ

રમત-ગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ તેમજ કમિશ્નર યુવક-સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ- ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી મોરબી આયોજિત મોરબી જિલ્લાની તાલુકા કક્ષાની કલામહાકુંભ સ્પર્ધા-૨૦૨૨ માં સાર્થકવિધામંદિરના વિધાર્થીઓએ જુદી જુદી સ્પર્ધામાં ઝળહળતું પરિણામ મેળવ્યું છે અને વકતૃત્વ સ્પર્ધામાં પ્રથમ ભલાણી રિધ્ધી (ધો-૮), તૃતીય ચાવડા અંશ (ધો-૯) તો નિબંધ સ્પર્ધામાં પ્રથમ કાથરાણી સાક્ષી (ધો-૮), એકપત્રિય અભિનયમાં પ્રથમ મઢવી દેવશ્રી (ધો-૭), પીપળીયા એંજલ (ધો-૪) અને સમૂહ ગીતમાં પ્રથમ ક્રમે મકવાણા સંજના (ધો-૯), ગુંદિગરા ભવ્યતા (ધો-૯), વારનેશિયા ખુશી (ધો-૧૧), ફુલતરીયા આશા (ધો-૧૧), હાસાણી દ્રષ્ટિ (ધો-૧૧) તો દ્વિતીય ક્રમે ત્રિવેદી અનેરી(ધો-૫), ગોહિલ તન્વીબા(ધો-૮), બારેજીયા દ્રષ્ટિ (ધો-૮), કડીવાર કરણ (ધો-૭) અને પાલિયા રવુંભા(ધો-૮)નો સમાવેશ થાય છે આ વિદ્યાર્થીઓએ આગામી દિવસોમાં જિલ્લા કક્ષાની કલામહાકુંભની સ્પર્ધાઓમાં ભાગ લેશે અને વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામની મંહમદી લોક શાળા ભાગ લેવા માટે જશે જેથી આ તમામ વિધાર્થીઓને સાર્થક વિદ્યા મંદિરના સંચાલક કિશોરભાઈ શુકલ તેમજ શાળા પરિવાર તરફથી અભિનંદન આપવામાં આવેલ છે

 

મોરબી સાર્થક વિદ્યામંદિરમાં સરસ્વતી પૂજન કરાયું

મોરબીમાં વસંતપંચમીના દિવસે જુદીજુદી શાળાઓમાં સરસ્વતી પૂજન કરવામાં અવાયું હતું ત્યારે મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પણ સરસ્વતી પૂજન કરવામાં આવ્યું હતું અને શાળાના સંચાલક કિશોરભાઇ શુક્લ, આચાર્ય, શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓએ દ્વારા વસંત પંચમીના દિવસે સરસ્વતી પૂજન કરવામાં આવ્યું હતું

 






Latest News