મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ કચ્છના 3 દિવ્યાંગ ખેલાડીઓની આંતર રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી થતાં સાંસદ વિનોદ ચાવડાએ કર્યું સન્માન મોરબીની પી.જી.પટેલ કોલેજની ઇન્ટર કલાસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં SY BBA ની ટીમ બની ચેમ્પિયન મોરબીના સિરામિક ઉદ્યોગકારો સાથે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના અધિકારીઓની મિટિંગ યોજાઇ મોરબીનો પાડા પુલ 15 દિવસમાં રીપેર ન કરે તો આંદોલન: જિલ્લા યુવક કોંગ્રેસની ચીમકી મોરબીમાં સાયબર ફ્રોડના ગુના પકડાયેલ ડોક્ટર સામે અગાઉ 3 રાજ્યોમાં નોંધાયા છે ફરિયાદ, હાલમાં આરોપી જેલ હવાલે, વધુ એકની ધરપકડ મોરબીમાં રિસામણે ગયેલી પત્ની સાથે ફોન ઉપર વાત કર્યા બાદ દવા પી ગયેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી સાર્થક વિદ્યા મંદિરના વિધાર્થીઓએ તાલુકા કક્ષાના કલા મહાકુંભમાં હાંસેલ કર્યું ઝળહળતું પરિણામ


SHARE













મોરબી સાર્થક વિદ્યા મંદિરના વિધાર્થીઓએ તાલુકા કક્ષાના કલા મહાકુંભમાં હાંસેલ કર્યું ઝળહળતું પરિણામ

રમત-ગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ તેમજ કમિશ્નર યુવક-સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ- ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી મોરબી આયોજિત મોરબી જિલ્લાની તાલુકા કક્ષાની કલામહાકુંભ સ્પર્ધા-૨૦૨૨ માં સાર્થકવિધામંદિરના વિધાર્થીઓએ જુદી જુદી સ્પર્ધામાં ઝળહળતું પરિણામ મેળવ્યું છે અને વકતૃત્વ સ્પર્ધામાં પ્રથમ ભલાણી રિધ્ધી (ધો-૮), તૃતીય ચાવડા અંશ (ધો-૯) તો નિબંધ સ્પર્ધામાં પ્રથમ કાથરાણી સાક્ષી (ધો-૮), એકપત્રિય અભિનયમાં પ્રથમ મઢવી દેવશ્રી (ધો-૭), પીપળીયા એંજલ (ધો-૪) અને સમૂહ ગીતમાં પ્રથમ ક્રમે મકવાણા સંજના (ધો-૯), ગુંદિગરા ભવ્યતા (ધો-૯), વારનેશિયા ખુશી (ધો-૧૧), ફુલતરીયા આશા (ધો-૧૧), હાસાણી દ્રષ્ટિ (ધો-૧૧) તો દ્વિતીય ક્રમે ત્રિવેદી અનેરી(ધો-૫), ગોહિલ તન્વીબા(ધો-૮), બારેજીયા દ્રષ્ટિ (ધો-૮), કડીવાર કરણ (ધો-૭) અને પાલિયા રવુંભા(ધો-૮)નો સમાવેશ થાય છે આ વિદ્યાર્થીઓએ આગામી દિવસોમાં જિલ્લા કક્ષાની કલામહાકુંભની સ્પર્ધાઓમાં ભાગ લેશે અને વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામની મંહમદી લોક શાળા ભાગ લેવા માટે જશે જેથી આ તમામ વિધાર્થીઓને સાર્થક વિદ્યા મંદિરના સંચાલક કિશોરભાઈ શુકલ તેમજ શાળા પરિવાર તરફથી અભિનંદન આપવામાં આવેલ છે

 

મોરબી સાર્થક વિદ્યામંદિરમાં સરસ્વતી પૂજન કરાયું

મોરબીમાં વસંતપંચમીના દિવસે જુદીજુદી શાળાઓમાં સરસ્વતી પૂજન કરવામાં અવાયું હતું ત્યારે મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પણ સરસ્વતી પૂજન કરવામાં આવ્યું હતું અને શાળાના સંચાલક કિશોરભાઇ શુક્લ, આચાર્ય, શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓએ દ્વારા વસંત પંચમીના દિવસે સરસ્વતી પૂજન કરવામાં આવ્યું હતું

 






Latest News