મોરબીમાં સીએમના આગમન પહેલા વિરોધ પ્રદર્શન કરનાર કોંગ્રેસ અને આપના આગેવાનોની અટકાયત મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબી સીનયર સીટીઝન સંસ્થા દ્વારા સંગીત કાર્યક્રમ યોજાયો


SHARE













મોરબી સીનયર સીટીઝન સંસ્થા દ્વારા સંગીત કાર્યક્રમ યોજાયો

મોરબી સીનીયર સીટીઝન તરફથી તા.૬ ને રવિવારના રોજ સવારે ૧૦ થી ૧૨-૩૦ સુધી ગુજરાતના પ્રસીધ્ધ નૌશાદભાઇ ગુલામભાઇ મીરનો સંગીત કાર્યક્રમ શનાળા રોડ ખાતે આવેલા ધન્વન્તરી ભવન કાયાજી પ્લોટમાં રાખવામાં આવ્યો હતો.જેમાં બહોળી સંખ્યામાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને સંગીતની મોઝ માણી હતી.નૌશાદભાઇ તથા ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિના પ્રમુખ મહેશભાઇ ભટ્ટ વિગેરેનું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યુ હતુ.કાર્યક્રમમાં પી.એન.રાંકજા, ડો.અનીલ મહેતા, ભુપતભાઇ પંડયા, આડેસરાભાઇ, નરેન્દ્રભાઇ મહેતા, વકીલ ગીરીશભાઇ બારોટ, લેખાબેન ગોવિંદભાઇ ટાંક વિગેરે મહાનુભવો હાજર રહ્યા હતા.કાર્યક્રમના અંતે આભાર વિધી વકીલ જગદીશભાઇ ઓઝાએ કરી હતી અને કાર્યક્રમનું સફળ સંચાલન ડો.બી.કે.લહેરૂએ કર્યુ હતું.




Latest News