હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવા નિવૃત થતાં વિદાય સમારોહ યોજાયો મોરબીના લાલપર પાસે કાર ચાલકે સુપર કેરી ગાડીને ઉડાવતા 210 પૈકી 150 મુરઘાંના મોત: વાહન ચાલકને પગમાં ગંભીર ઇજા માળીયા (મી)માં ઇનસ્ટાગ્રામ યુવતીને મેસેજ કર્યો હોવાનો વહેમ રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખીને કાકા-કાકીને ત્રણ ભત્રીજાઓએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને માર મારીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી વાંકાનેરના દીધલીયા ગામે ગંગોત્રી સ્ટોન ખાતે રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે ખાટલા ઉપર સૂતેલા બાળકનું મોઢું ચિબી નાખતા મોત વાંકાનેરના કણકોટ ગામે આવેલ એલપીજી બોટલિંગ પ્લાન્ટના બે કર્મચારીઓએ 1.52 કરોડનો ગેસ બારોબાર વેચી નાખ્યો !
Breaking news
Morbi Today

મોરબી સીનયર સીટીઝન સંસ્થા દ્વારા સંગીત કાર્યક્રમ યોજાયો


SHARE













મોરબી સીનયર સીટીઝન સંસ્થા દ્વારા સંગીત કાર્યક્રમ યોજાયો

મોરબી સીનીયર સીટીઝન તરફથી તા.૬ ને રવિવારના રોજ સવારે ૧૦ થી ૧૨-૩૦ સુધી ગુજરાતના પ્રસીધ્ધ નૌશાદભાઇ ગુલામભાઇ મીરનો સંગીત કાર્યક્રમ શનાળા રોડ ખાતે આવેલા ધન્વન્તરી ભવન કાયાજી પ્લોટમાં રાખવામાં આવ્યો હતો.જેમાં બહોળી સંખ્યામાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને સંગીતની મોઝ માણી હતી.નૌશાદભાઇ તથા ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિના પ્રમુખ મહેશભાઇ ભટ્ટ વિગેરેનું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યુ હતુ.કાર્યક્રમમાં પી.એન.રાંકજા, ડો.અનીલ મહેતા, ભુપતભાઇ પંડયા, આડેસરાભાઇ, નરેન્દ્રભાઇ મહેતા, વકીલ ગીરીશભાઇ બારોટ, લેખાબેન ગોવિંદભાઇ ટાંક વિગેરે મહાનુભવો હાજર રહ્યા હતા.કાર્યક્રમના અંતે આભાર વિધી વકીલ જગદીશભાઇ ઓઝાએ કરી હતી અને કાર્યક્રમનું સફળ સંચાલન ડો.બી.કે.લહેરૂએ કર્યુ હતું.






Latest News