હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવા નિવૃત થતાં વિદાય સમારોહ યોજાયો મોરબીના લાલપર પાસે કાર ચાલકે સુપર કેરી ગાડીને ઉડાવતા 210 પૈકી 150 મુરઘાંના મોત: વાહન ચાલકને પગમાં ગંભીર ઇજા માળીયા (મી)માં ઇનસ્ટાગ્રામ યુવતીને મેસેજ કર્યો હોવાનો વહેમ રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખીને કાકા-કાકીને ત્રણ ભત્રીજાઓએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને માર મારીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી વાંકાનેરના દીધલીયા ગામે ગંગોત્રી સ્ટોન ખાતે રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે ખાટલા ઉપર સૂતેલા બાળકનું મોઢું ચિબી નાખતા મોત વાંકાનેરના કણકોટ ગામે આવેલ એલપીજી બોટલિંગ પ્લાન્ટના બે કર્મચારીઓએ 1.52 કરોડનો ગેસ બારોબાર વેચી નાખ્યો !
Breaking news
Morbi Today

મોરબી રોટરી કલબ દ્રારા યોજાએલ આયુર્વેદિક ચિકિત્સા કેમ્પનો ૧૦૦ લોકોએ લાભ લીધો


SHARE













મોરબી રોટરી કલબ દ્રારા યોજાએલ આયુર્વેદિક ચિકિત્સા કેમ્પનો ૧૦૦ લોકોએ લાભ લીધો

રોટરી ક્લબ-મોરબી દ્વારા બે સફળ આયુર્વેદિક ચિકિત્સા કેમ્પ યોજાયા બાદ પુન: ત્રીજી વખત નિ:શુલ્ક ગીર આયુર્વેદિક ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં ગીર (સાસણ) ના પ્રખર વૈધ જીગ્નેશભાઈ પટેલ દ્વારા નિદાન કરવામાં આવ્યુ હતુ.આ કેમ્પનો ૧૦૧ વ્યક્તિઓએ લાભ લીધો હતો.આ કેમ્પ સેજપાલ હોલ જલારામ પ્રાર્થના મંદિર મોરબી ખાતે રાખવામાં આવ્યો હતો. કેમ્પને સફળ બનાવવા માટે રોટરી ક્લબના સભ્યો સિદ્ધાર્થભાઈ જોશી, અશોકભાઈ મહેતા, હરીશભાઇ શેઠ, મનુભાઈ પટેલ, ભરતભાઇ કાનાબાર, સંજયભાઈ છનિયારા, રસેશભાઈ મહેતા, રવિનભાઈ આશર, અબ્બાસભાઈ લાકડાવાલા, પ્રકાશભાઈ દોશી, પ્રેસિડેન્ટ બંસીબેન શેઠ તથા ઇન્ટરેક્ટ ક્લબના સભ્ય મંથન કનેટીયા, પ્રેસિડેન્ટ ઇબ્રાહિમ લાકડાવાલા, સેક્રેટરી મીત મહેતા તથા ઈબ્રાહીમ ભારમલએ સેવા આપી હતી.






Latest News