હળવદના સુસવાવ ગામે દિવાલ માથે પડતા દંપતી સારવારમાં વાહન ચાલકોને રાહત: કચ્છથી જામનગર જવાના રસ્તા ઉપર આમરણ પાસે તૂટી ગયેલ ડાયવર્ઝનનો રસ્તો 40 કલાકે ચાલુ થયો ભારે વરસાદ અને મચ્છુ નદીમાં ધસમસતા પૂરથી માળિયા(મિં.) ના ખેડૂતો પાયમાલ: કપાસ-મગફળીનો ઉભો પાક જળમગ્ન મોરબીમાં જુદા-જુદા ત્રણ બનાવોમાં ત્રણના મોત ખેડૂત આંદોલનની અસર: મોરબી જિલ્લાના રંગપર, જસમતગઢ, શાપર, રોહીશાળા અને ખીરાઈ ગામે ભાજપના નેતાઓની પ્રવેશબંધી ! ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા વિદ્યાર્થી આરોગ્ય શિબિરનું આયોજન મોરબીના મચ્છુ-2 ડેમ આખો ખાલી હોય તો પણ ભરાઈ જાય તેટલું પાણી નદીમાં વહી ગયું !: હજુ પણ 2 દરવાજા 3 ફૂટ ખુલ્લા હળવદમાં દુકાનમાંથી 230 કિલો સોપારી અને 50 તમાકુના ડબ્બાની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં મંત્રી બ્રિજેશભાઇને પ્રધાનમંત્રી આવાસ સોસાયટીના પશ્નોની રજુઆત કરાઇ


SHARE







મોરબીમાં મંત્રી બ્રિજેશભાઇને પ્રધાનમંત્રી આવાસ સોસાયટીના પશ્નોની રજુઆત કરાઇ

મોરબીના દલવાડી સર્કલથી પ્રધાનમંત્રી આવાસ સોસાયટી સુઘી સિમેન્ટ રોડ તેમજ સ્ટ્રીટ લાઇટ નથી તે સહિતના પ્રાથમિક પ્રશ્નો આજે સ્થાનિક લોકો દ્વારા રાજ્યના મંત્રી અને મોરબી માળીયાના ધારાસભ્યને લેખિતમા રજુઆત કરવામાં આવી છે

મોરબી માળીયાના ધારાસભ્ય અને પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજાને મોરબીની પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીમાં રહેતા લોકો વતી પ્રમુખની આગેવાનીમાં સિમેન્ટ રોડસોસાયટીમાં લુખ્ખા તત્વોને ડામવા પોલીસ પેટ્રોલિંગ, સ્ટ્રીટ લાઇટ સહિતના પ્રશ્ને રજૂઆત કરવામાં આવી છે ત્યારે સર્કીટ હાઉસ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીના પ્રમુખ રાજુભાઈ ભંભાણીખજાનચી જનકભાઈ રાજા (પત્રકાર) સહિતના હાજર રહ્યા હતા અને મંત્રીએ પ્રશ્નોના નિવારણ તાત્કાલીક અને સમયસર કરવામાં આવે તે માટે કાર્યવાહી કરવા અધિકારીઓને જણાવ્યું હતું.






Latest News