માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

ટંકારાનું નવું બસ સ્ટેન્ડ શનિવારે લોકાર્પણ કરાશે


SHARE

















ટંકારાનું નવું બસ સ્ટેન્ડ શનિવારે લોકાર્પણ કરાશે

મોરબી જિલ્લાના ટંકારામાં છેલ્લા ઘણા વર્ષોથી બસ સ્ટેન્ડ ન હતું જે બસ સ્ટેન્ડ બનાવવા માટેની કામગીરી સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી અને ૧.૬૬ કરોડ રૂપિયાના ખર્ચે નવું બસ સ્ટેન્ડ તૈયાર કરી દેવામાં આવી છે અને આગામી શનિવારના રોજ રાજ્યના વાહન વ્યવહાર વિભાગના મંત્રી દ્વારા આ બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવશે

સ્વામી દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ ટંકારામાં છેલ્લા ઘણા વર્ષોથી બસ સ્ટેન્ડ  હોવાથી બસ સ્ટેન્ડ બનાવવા માટેની રજૂઆતો કરવામાં આવી હતી અને હાલમાં સરકાર દ્વારા ૧.૬૬ કરોડ રૂપિયાના ખર્ચે ટંકારામાં મોરબી રાજકોટ હાઇવે ઉપર ઓવર બ્રિજ બનાવવા માટેનું કામ ચળું છે ત્યાં નવું બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે જેમાં તમામ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે અને ખાસ કરીને ત્યાં મુસાફરોને બેસવા માટે, શોચલય સહિતની સુવિધા આપવામાં આવી છે અને આ નવા બસ સ્ટેન્ડનું આગામી શનિવારના રોજ રાજ્યના વાહન વ્યવહાર વિભાગના મંત્રીના હસ્તે ઓનલાઈન લોકાર્પણ કરવામાં આવશે




Latest News