મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો માળીયા મીયાણા નજીક સુરજબારી પુલ પાસે પલટી મારી ગયેલા ટેન્કર નીચે દબાઈ જવાથી ડ્રાઇવરનું મોત મોરબીના સોખડા ગામ પાસે કારખાનામાં કામ કરતા સમયે લિફ્ટ પડવાથી ઇજા પામેલા આધેડનું મોત: ધુતારી વાડી વિસ્તારમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત વાંકાનેરમાં જોધપર પાસે ઓવરટેક કરવા જતા સમયે ડમ્પર ચાલકે હડફેટે લેતા બલેનો કાર પલટી મારી ગઈ: ઇજાગ્રસ્ત પિતા-પુત્ર સારવારમાં મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ
Breaking news
Morbi Today

મોરબીના લીલાપર રોડે આવેલ સરકારી શાળામાં ચકલીના માળાનું વિતરણ કરાયું


SHARE













મોરબીના લીલાપર રોડે આવેલ સરકારી શાળામાં ચકલીના માળાનું વિતરણ કરાયું

મોરબીના લીલાપર રોડ પર આવેલ શ્રી ગૌશાળા પ્રાથમિક શાળા ખાતે પર્યાવરણ પરિવાર દ્વારા ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું. અને બાળકોમાં પક્ષીપ્રેમ જાગે અને પક્ષીઓને પણ આશ્રય મળે તે માટે શ્રી ગૌશાળા પ્રાથમિક શાળા ખાતે ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ વિતરણમાં શાળાના પ્રિન્સિપાલ જલ્પેશ વાઘેલાસંજય બાપોદરિયા (સંગી) તેમજ શાળાના શિક્ષકગણ તેમજ પર્યાવરણ પરિવારના સભ્ય પરમાર  ધર્મિષ્ઠા, પરમાર રૂપેશ (કવિજલરૂપ), વિવેક ભાલારાડો. રજનીકાંત રાઠોડ તેમજ શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દેશને કઠોળ માટે આત્મનિર્ભર બનવાના હેતુથી મોરબીમાં ખેડુત માર્ગદર્શન સેમીનાર યોજાયો

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-જૂનાગઢ અને કૃષિ યુનિવર્સિટી-મોરબી દ્રારા તા.૧૦ ના રોજ વિશ્વ કઠોળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ જુદાજુદા કઠોળ પાકોનું ઉત્પાદન વધારીને દેશને કઠોળ માટે આત્મનિર્ભર બનવાનો હતો.કાર્યક્રમ દરમ્યાન હાજર રહેલ ખેડૂત મિત્રોને કઠોળ પાક ઉત્પાદકતા વધારવા નવી નવી જાતો કેન્દ્રના વડા ડૉ.એલ.એલ.જીવાણીએ કઠોળ પાકની જાતો વિશે માહીતી આપી હતી.જ્યારે પાક સંરક્ષણ વિશે કેન્દ્રના વૈજ્ઞાનિક ડી.એ.સરડવાએ માર્ગદર્શન આપ્યુ હતુ.આ પ્રસંગે જૂનાગઢ  કૃષિ યુનર્વિસટીના વિસ્તરણ નિયામક ડૉ.ગાજીપરા, સહ વિસ્તરણ નિયામક ડો.જી.આર.ગોહિલ અને નવસારી કૃષિ કોલેજના નિવૃત્ત આચાર્ય ડો.એમ.કે.એરવાડીયાએ હાજર રહીને પ્રસંગોચિત માર્ગદર્શન આપ્યુ હતુ.






Latest News