મોરબીના લીલાપર રોડે આવેલ સરકારી શાળામાં ચકલીના માળાનું વિતરણ કરાયું
Morbi Today
મોરબીમાં જેટકોમાંથી નિવૃત થયેલા કર્મચારીને વિદાયમાન અપાયું
SHARE
મોરબીમાં જેટકોમાંથી નિવૃત થયેલા કર્મચારીને વિદાયમાન અપાયું
મોરબીના શકતા શનાળા પાસે ૬૬ કેવીમાં ફરજ બજાવતા એસ.બી.ઓ કે.એન. પરમાર વચ મર્યાદા કારણે નિવૃત થયા છે જેથી કરીને તેમનો વિદાય સન્માન સમારંભ યોજવામાં આવેલ હતો ત્યારે સ્ટાફ, એજીવીકેએસ તથા વિધુત મંડળી મોરબીના આ આયોજનમાં કાર્યપાલ્ક ઇજનેર સહિતના અધિકારી તેમજ મોરબી સંઘના હોદેદાર વીડજાભાઈ, ભગદેવભાઈ, ડી.એમ. ઝIલા, ડી.બી. જાડેજા, એચ.જી. જોષી, દેકાવડીયા, મનીષભાઈ રાઠોડ સહિતના હાજર રહ્યા હતા. અને જેટકો તરફથી કે.એન. પરમારને સન્માનપત્ર તથા મોમેન્ટો અર્પણ કરીને સન્માનીત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમનું સંચાલન કે.આઇ. ગોસાઇએ કર્યું હતું.









