વાહન ચાલકોને રાહત: કચ્છથી જામનગર જવાના રસ્તા ઉપર આમરણ પાસે તૂટી ગયેલ ડાયવર્ઝનનો રસ્તો 40 કલાકે ચાલુ થયો ભારે વરસાદ અને મચ્છુ નદીમાં ધસમસતા પૂરથી માળિયા(મિં.) ના ખેડૂતો પાયમાલ: કપાસ-મગફળીનો ઉભો પાક જળમગ્ન મોરબીમાં જુદા-જુદા ત્રણ બનાવોમાં ત્રણના મોત ખેડૂત આંદોલનની અસર: મોરબી જિલ્લાના રંગપર, જસમતગઢ, શાપર, રોહીશાળા અને ખીરાઈ ગામે ભાજપના નેતાઓની પ્રવેશબંધી ! ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા વિદ્યાર્થી આરોગ્ય શિબિરનું આયોજન મોરબીના મચ્છુ-2 ડેમ આખો ખાલી હોય તો પણ ભરાઈ જાય તેટલું પાણી નદીમાં વહી ગયું !: હજુ પણ 2 દરવાજા 3 ફૂટ ખુલ્લા હળવદમાં દુકાનમાંથી 230 કિલો સોપારી અને 50 તમાકુના ડબ્બાની ચોરી હળવદ-માળિયા હાઇવે રોડ ઉપર ડબલ સવારી બાઇક આડે ગાય આવતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા બે પૈકીનાં એક યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં જેટકોમાંથી નિવૃત થયેલા કર્મચારીને વિદાયમાન અપાયું


SHARE







મોરબીમાં જેટકોમાંથી નિવૃત થયેલા કર્મચારીને વિદાયમાન અપાયું

મોરબીના શકતા શનાળા પાસે ૬૬ કેવીમાં ફરજ બજાવતા એસ.બી.ઓ કે.એન. પરમાર વચ મર્યાદા કારણે નિવૃત થયા છે જેથી કરીને તેમનો વિદાય સન્માન સમારંભ યોજવામાં આવેલ હતો ત્યારે સ્ટાફ, એજીવીકેએસ તથા વિધુત મંડળી મોરબીના આ આયોજનમાં કાર્યપાલ્ક ઇજનેર સહિતના અધિકારી તેમજ મોરબી સંઘના હોદેદાર વીડજાભાઈભગદેવભાઈડી.એમ. ઝIલાડી.બી. જાડેજા, એચ.જી. જોષી, દેકાવડીયા, મનીષભાઈ રાઠોડ સહિતના હાજર રહ્યા હતા. અને જેટકો તરફથી કે.એન. પરમારને સન્માનપત્ર તથા મોમેન્ટો અર્પણ કરીને સન્માનીત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમનું સંચાલન કે.આઇ. ગોસાઇએ કર્યું હતું.






Latest News