ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં સેવાકીય પ્રવૃતિ સાથે અભિજીતસિંહ જાડેજા જન્મદિવસ ઉજવ્યો


SHARE













મોરબીમાં સેવાકીય પ્રવૃતિ સાથે અભિજીતસિંહ જાડેજા જન્મદિવસ ઉજવ્યો

મોરબી વી.આઇ. સ્ટોર અને જી.ટી.પી.એલ કેબલ નેટવર્કના સંચાલક અભિજીતસિંહ જયવંતસિંહ જાડેજાએ સેવાકીય પ્રવૃતિ સાથે જન્મ દિનની ઉજવણી કરી હતી મોરબીના નિવૃત ઇજનેર જયવંતસિંહ હિંમતસિંહ જાડેજા અને મોરબી નગર પાલિકા માજી પ્રમુખ દિનાબા જયવંતસિંહ જાડેજાના દિકરા અભિજીતસિંહ જયવંતસિંહ જાડેજા કે, જે મોરબી રાજપુત સમાજના કારોબારી સદસ્ય તથા મોરબી યુવા ભા.જ.પ.ના કારોબારી સદસ્ય છે તેને જન્મદિવસની સેવાકીય પ્રવૃતિ સાથે ઉજવણી કરી હતી અને વૃદ્ધાશ્રમના વડીલોને નાસ્તો કારવીને તેઓના આશીર્વાદ લીધા હતા તેમજ ગૌશાળામાં ઘાસચારો આપ્યો હતો અને અભિજીતસિંહનો મો. ૯૭૧૨૭ ૯૯૯૯૯ છે તેના ઉપર તેને તેના મિત્રો. સગા સહિતનાએ શુભકામનાઓ પાઠવી હતી






Latest News