મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ મોરબી જીલ્લામાં ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટે માર્ગદર્શિકા જાહેર: લોકોને સાવચેતી રાખવા માટે અનુરોધ મોરબી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને રોગચાળા અટકાયતી કામગીરી બાબતે બેઠક યોજાઈ મોરબીના વાવડી રોડે ઉબડખાબડ રોડ, ગંદકી, રજડતા ઢોરના પ્રશ્નો કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: મહિલાઓએ છાજિયા લીધા મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત
Breaking news
Morbi Today

મોરબીની સાર્થક વિદ્યામંદિરમાં અટલ લેબનું રાજ્ય મંત્રી કરાશે ઉદ્ઘાટન


SHARE

















મોરબીની સાર્થક વિદ્યામંદિરમાં અટલ લેબનું રાજ્ય મંત્રી કરાશે ઉદ્ઘાટન

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ સાર્થક વિદ્યામંદિર ખાતે આગામી દિવસોમાં અટલ લેબ કાર્યરત કરવામાં આવશે તેનું ઉદ્ઘાટન રાજ્ય મંત્રી બ્રિજેશભાઈ મેરજાના હસ્તે કરવામાં આવશે

આગામી રવિવારે મોરબી સાર્થક વિદ્યામંદિરની અટલ લેબનું ઉદ્ઘાટન કરવામાં આવશે અને વિજ્ઞાન ક્ષેત્રે વિદ્યાર્થીઓના ઉજળા ભવિષ્ય માટે સરકાર તરફથી અટલ લેબ તરીકે પ્રોત્સાહન મળે છે જે લેબની મંજુરી સાર્થક વિદ્યામંદિર મોરબીને મળી છે અને આ લેબનું રવિવાર તા.૨૭ ના રોજ રાજ્ય મંત્રી અને મોરબી માળીયાના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ.સોલંકી તેમજ બાલધારના સ્થાપક ભરતભાઇ મહેતાની ઉપસ્થિતમાં ઉદ્ઘાટન કરવામાં આવશે




Latest News