મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીની સાર્થક વિદ્યામંદિરમાં અટલ લેબનું રાજ્ય મંત્રી કરાશે ઉદ્ઘાટન


SHARE













મોરબીની સાર્થક વિદ્યામંદિરમાં અટલ લેબનું રાજ્ય મંત્રી કરાશે ઉદ્ઘાટન

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ સાર્થક વિદ્યામંદિર ખાતે આગામી દિવસોમાં અટલ લેબ કાર્યરત કરવામાં આવશે તેનું ઉદ્ઘાટન રાજ્ય મંત્રી બ્રિજેશભાઈ મેરજાના હસ્તે કરવામાં આવશે

આગામી રવિવારે મોરબી સાર્થક વિદ્યામંદિરની અટલ લેબનું ઉદ્ઘાટન કરવામાં આવશે અને વિજ્ઞાન ક્ષેત્રે વિદ્યાર્થીઓના ઉજળા ભવિષ્ય માટે સરકાર તરફથી અટલ લેબ તરીકે પ્રોત્સાહન મળે છે જે લેબની મંજુરી સાર્થક વિદ્યામંદિર મોરબીને મળી છે અને આ લેબનું રવિવાર તા.૨૭ ના રોજ રાજ્ય મંત્રી અને મોરબી માળીયાના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ.સોલંકી તેમજ બાલધારના સ્થાપક ભરતભાઇ મહેતાની ઉપસ્થિતમાં ઉદ્ઘાટન કરવામાં આવશે




Latest News