મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી માળીયા (મી) નજીકથી 9 પાડા ભરેલ બોલેરો ગાડી સાથે બે શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

માળિયા(મી)ના ખાખરેચી-ઘાંટીલામાં ફ્રી નિદાન કેમ્પ યોજાશે


SHARE













માળિયા(મી)ના ખાખરેચી-ઘાંટીલામાં ફ્રી નિદાન કેમ્પ યોજાશે

માળિયા (મિં) તાલુકામાં મોરબીની NABH તથા કોર્પોરેટ કક્ષાની સુવિધા આપતી મલ્ટી સ્પેશ્યાલિસ્ટ હોસ્પીટલના નામાંકિત ડોક્ટરોની ટીમ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને માળિયાના ખાખરેચી અને ઘાંટીલા ગામે ફ્રી નિદાન કેમ્પ યોજાશે

આગામી તા.૨૭-૨ ને શનિવારના રોજ સવારે ૯:૩૦ થી ૧૧ કલાકે બજરંગ વાડી નારાયણ નગર, ખાખરેચી તથા સવારે ૧૧:૩૦ થી બપોરના ૧ વાગ્યા સુધી જૈન ઉપાશ્રય શક્તિ પ્લોટ, ઘાંટીલા ખાતે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પમાં ડો.પરાગ વામજા, ડો.યશરાજસિંહ ઝાલા, ડો.કૌશલ ચિખલીયા, ડો.મીતા મેરજા સહિતના ડોક્ટર સેવા આપશે અને કેમ્પની વધુ માહિતી માટે મો. ૯૫૧૨૫ ૩૩૧૩૩ પર સંપર્ક કરવા જણાવ્યૂ છે 




Latest News