માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

જેલમાંથી પેરોલ મળ્યા બાદ જેલમાં હજાર ન થતાં મોરબીના શખ્સની સામે ગુનો નોંધાયો


SHARE

















જેલમાંથી પેરોલ મળ્યા બાદ જેલમાં હજાર ન થતાં મોરબીના શખ્સની સામે ગુનો નોંધાયો

મોરબીના શનાળા રોડ ઉપર રહેતા ઈસમ વિરુદ્ધ અપહરણ અંગે ફરિયાદ નોંધાવા પામી હતી અને જેમાં તેને હાલ રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કરવામાં આવ્યો હતો જેને પેરોલ રજા મળી હોય અને પેરોલ મુદત પૂરી થયા બાદ તે જેલ ખાતે હાજર ન થતાં જેલર દ્વારા ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. 

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ રાજકોટના જેલર જે.જે. મકવાણા દ્વારા હાલમાં મોરબીના શનાળા રોડ જીઆઇડીસી ખાતે રહેતા સેરાજઅહેમદ રજાકહુસેન નામના ઈસમ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવવામાં આવ્યું હતું કે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથક ખાતે કલમ ૩૬૩,૩૬૬ અને પોકસોની ફરિયાદ નોંધાવા પામી હતી જે ગુનામાં સેરાજઅહેમદ રજાકહુસેન નામના ઈસમને રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને ૧૫ દિવસ માટે પેરોલ રજા મળી હતી જે ગત તારીખ ૧૦/૧૨/૨૧ ના મુદત પૂરી થતી હોય ત્યાર બાદ તે જેલ ખાતે હાજર થયો ન હતો માટે હાલમાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસે સેરાજઅહેમદ રજાકહુસેન વિરુદ્ધ ફરિયાદ નોંધી છે જેની તપાસ એ.એમ. ઝાપડિયા ચલાવી રહ્યા છે.




Latest News