મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ મોરબી જીલ્લામાં ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટે માર્ગદર્શિકા જાહેર: લોકોને સાવચેતી રાખવા માટે અનુરોધ મોરબી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને રોગચાળા અટકાયતી કામગીરી બાબતે બેઠક યોજાઈ મોરબીના વાવડી રોડે ઉબડખાબડ રોડ, ગંદકી, રજડતા ઢોરના પ્રશ્નો કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: મહિલાઓએ છાજિયા લીધા મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત
Breaking news
Morbi Today

મોરબીના વનાળીયા ગામે સરકારી શાળામાં બોર્ડના વિદ્યાર્થીઓએ માટે સેમીનાર યોજાયો


SHARE

















મોરબીના વનાળીયા ગામે સરકારી શાળામાં બોર્ડના વિદ્યાર્થીઓએ માટે સેમીનાર યોજાયો

મોરબી તાલુકાના વનાળીયા ગામે સરકારી માધ્યમિક શાળામાં એક અદભૂત પ્રેરણાદાયક વકૅશોપ યોજાયો હતો જેમાં મોરબીના વનાળીયા ગામે આવેલ સરકારી માધ્યમિક શાળામાં ધોરણ ૧૦ નાં વિદ્યાર્થીઓને બોર્ડની લેખિત પરીક્ષામાં તૈયારી કઈ રીતે કરવી તેમજ વિદ્યાર્થીઓના મનમાં ઉદભવતા તમામ પ્રશ્નોનું સોલ્યુશન સરળ સચોટ શૈલીમાં, માર્ગદર્શન માહિતી મળી રહે તે માટે સેમીનાર રાખવામા આવ્યો હતો અને સેમિનારના મુખ્ય પ્રવકતામાં સરકારી માધ્યમિક શાળાના આચાર્ય વાગીશ જાની, મેહુલભાઇ દેથરિયા, સી.આર.સી.કો-ઓર્ડીનેટર કાલરિયા, સૈલાબ સુમરા અને હાજી સુમરામહત્વની ભૂમિકા ભજવી હતી અને અંતે આવનારા દિવસોમા બોર્ડની લેખિત પરીક્ષામાં દરેક વિદ્યાર્થીઓ સારા રેન્કથી પાસ થાય તેવી શાળાના સમગ્ર સ્ટાફ ગણ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.




Latest News