માળીયા(મી) ગ્રામ્ય-શહેરી વિસ્તારના વિવિધ સહાય યોજનાના લાભાર્થીઓએ હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય વસ્તી ગણતરી અનિવાર્ય: મોરબી જિલ્લા પોલીસ વડા મુકેશ પટેલે સ્વ-ગણતરી પ્રક્રિયા પૂર્ણ કરી મોરબીના બહાદુરગઢ ગામે હાર્ટ એટેકથી આધેડનું મોત મોરબીમાં પતિ સાથે ઝગડો થતા એસીડ પી ગયેલા મહિલા સારવારમાં મોરબીના સામાકાંઠેથી બીમારી સબબ લાવવામાં આવેલા વૃદ્ધનું મોત મોરબી મહાપાલિકાનમાં જુના જોગીઓના નામ ઉપર કાતર: પ્રથમ મેયર ઉત્તમભાઈ સુરાણી અને ડેપ્યુટી મેયર ચિરાગભાઈ રાણપરા અઢી વર્ષ હેમખેમ જાય તેની સામે પ્રશ્રાર્થ હળવદના કડિયાણા ગામે વાડીને પાણી પાવા માટે સહિયારી પાણીની લાઇન નાખનારા યુવાન સહિત બે લોકોને નજીવી વાતમાં ધોકા-છોરીયા વડે માર માર્યો કચ્છમાં માતાના મઢે દર્શન કરીને દીવ જતાં પરિવારને નડ્યો અકસ્માત: માળીયા (મી)ના હરિપર નજીક ટાયર ફાટતાં ઇકો ગાડી ડિવાઇડર કૂદીને ટ્રક સાથે અથડાતાં બે બાળક સહિત કુલ ચાર વ્યક્તિઓના મોત, બેને ઈજા
Breaking news
Morbi Today

હળવદની તક્ષશિલા સ્કુલમાંથી "કલામ રથ" નું મહાનુભાવોની હાજરીમાં કરાયું પ્રસ્થાન


SHARE











હળવદની તક્ષશિલા સ્કુલમાંથી "કલામ રથ" નું મહાનુભાવોની હાજરીમાં કરાયું પ્રસ્થાન

हर घर बाल कलामપ્રોજેકટ અંતર્ગત પૂર્વ રાષ્ટ્રપતિ અને જાણીતા વૈજ્ઞાનિક ડો.એ.પી.જે.અબ્દુલ કલામાથી પ્રેરણા લઈ આવતીકાલનાં ઉજ્વળ ભવિષ્ય એવા બાળકોમા છુપાયેલ સર્જનાત્મક શક્તિ બહાર આવે તેવા ઉદ્દાત હેતુ સાથે મોરબી જિલ્લાનાં હળવદમાં તક્ષશિલા સ્કુલ દ્વારા વિશેષ "કલામ રથ" નું નિર્માણ કરવામાં આવ્યું છે અને આ રથ સમગ્ર ગુજરાત રાજ્યની શાળાઓમાં વૈજ્ઞાનિક અભિગમ સાથે જનજાગૃતિ અભિયાનનાં ભાગ રૂપે લઈ જવામાં આવશે અને વિવિધ ગામમાં જઈ આ રથ દ્વારા વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન અને જાણકારી આપશે આજે હળવદની તક્ષશિલા વિદ્યાલય ખાતેથી મહાનુભાવોની હાજરીમાં લીલી ઝંડી આપીને આ રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું






Latest News