મોરબીના લક્ષ્મીનગર પાસે અજાણ્યા ટ્રક આડે પડતું મૂકીને અજાણ્યા યુવાને કર્યો આપઘાત
Morbi Today
વાંકાનેરમાં જ્ઞાનગંગા ખાતે બ્રહ્માકુમારી દ્વારા બર્ફાની બાબાનું આયોજન કરાયું
SHARE
વાંકાનેરમાં જ્ઞાનગંગા ખાતે બ્રહ્માકુમારી દ્વારા બર્ફાની બાબાનું આયોજન કરાયું
વાંકાનેરની અરુણોદય સોસાયટીમાં જ્ઞાનગંગા ખાતે બ્રહ્માકુમારી દ્વારા બર્ફાની બાબા અમરનાથના દર્શનનું શિવરાત્રી નિમિત્તે આયોજન કરવામાં આવ્યું હતું જેથી કરીને સમગ્ર વાંકાનેર વિસ્તારમાં ઘણા બધા ભક્તો ત્યાં દર્શનનો લાભ લેવા માટે આવ્યા હતા ત્યારે બ્રહ્માકુમારીના બહેનોએ જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૧ થી દર વર્ષે શિવરાત્રીના દિવસે ત્યાં બર્ફાની બાબા અમરનાથના દર્શનનું આયોજન કરવામાં આવે છે જેનો ઘણા બધા લોકો લાભ લીધો હતો









