માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીમાં અબોલ જીવોની સેવા થકી યોજાયો ભોલેનાથનો ભંડારો


SHARE

















મોરબીમાં અબોલ જીવોની સેવા થકી યોજાયો ભોલેનાથનો ભંડારો

મોરબીના પર્યાવરણ પરિવારના સભ્ય વિપુલભાઈ કડીવાર અને સાગરભાઈ કડીવાર દ્વારા અબોલ જીવો માટે શિવરાત્રી નિમિતે ભંડારો યોજવામાં આવ્યો હતો.હર જીવમાં શિવ હૈ..તેમ સમજીને મહાશિવરાત્રીની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.જેમા શીવલીંગની રંગોળી બનાવીને કીડીયારું પુરવામાં આવ્યુ હતુ. ૫૧ નાળીયેરમાં કીડીયારૂ ભરીને અલગ અલગ ૫૧ જગ્યાઓએ જંગલ વિસ્તાર જેવા જમીનમાં ખાડા ખોદીને તે નાળીયેર ત્યાં દાટીને બાવળ અને બોરડીના ઝુંડમાં પણ મુકાયા હતા જેથી કરીનએ ૫૧ હજાર જેટલા નાના જીવોને ખોરાક મળતો રહે અને આ રીતે સૌ સાથે મળીને કિડીયારૂ પુરીએ કે અન્ય કોઇ જીવ સેવાનું કામ કરીને આપણા સંસ્કૃતિક મુલ્યો જાળવીએ તેવી અપીલ પણ કરવામાં આવી હતી.




Latest News