મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત વાંકાનેરના સમથેરવા ગામ પાસેનો બનાવ: અજાણ્યા શખ્સોએ મારમારીને કરી અજાણ્યા યુવનની હત્યા મોરબી વાંકાનેર રોડે સરતાનપર રોડના ખૂણા પાસેથી ઓવરટેક કરતાં સમયે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા બે વ્યક્તિને ગંભીર ઇજા વાંકાનેરના વેપારીને કાજુના ધંધામાં રોકાણ કરી વધુ નફો કામવી દેવાની લાલચ આપીને રાજકોટના શખ્સે કર્યો રૂપિયા 6 લાખનો વિશ્વાસઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં અબોલ જીવોની સેવા થકી યોજાયો ભોલેનાથનો ભંડારો


SHARE











મોરબીમાં અબોલ જીવોની સેવા થકી યોજાયો ભોલેનાથનો ભંડારો

મોરબીના પર્યાવરણ પરિવારના સભ્ય વિપુલભાઈ કડીવાર અને સાગરભાઈ કડીવાર દ્વારા અબોલ જીવો માટે શિવરાત્રી નિમિતે ભંડારો યોજવામાં આવ્યો હતો.હર જીવમાં શિવ હૈ..તેમ સમજીને મહાશિવરાત્રીની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.જેમા શીવલીંગની રંગોળી બનાવીને કીડીયારું પુરવામાં આવ્યુ હતુ. ૫૧ નાળીયેરમાં કીડીયારૂ ભરીને અલગ અલગ ૫૧ જગ્યાઓએ જંગલ વિસ્તાર જેવા જમીનમાં ખાડા ખોદીને તે નાળીયેર ત્યાં દાટીને બાવળ અને બોરડીના ઝુંડમાં પણ મુકાયા હતા જેથી કરીનએ ૫૧ હજાર જેટલા નાના જીવોને ખોરાક મળતો રહે અને આ રીતે સૌ સાથે મળીને કિડીયારૂ પુરીએ કે અન્ય કોઇ જીવ સેવાનું કામ કરીને આપણા સંસ્કૃતિક મુલ્યો જાળવીએ તેવી અપીલ પણ કરવામાં આવી હતી.






Latest News