મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ મોરબી જીલ્લામાં ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટે માર્ગદર્શિકા જાહેર: લોકોને સાવચેતી રાખવા માટે અનુરોધ મોરબી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને રોગચાળા અટકાયતી કામગીરી બાબતે બેઠક યોજાઈ મોરબીના વાવડી રોડે ઉબડખાબડ રોડ, ગંદકી, રજડતા ઢોરના પ્રશ્નો કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: મહિલાઓએ છાજિયા લીધા મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત
Breaking news
Morbi Today

 મોરબી જિલ્લા આરએસએસ દ્વારા માળીયા તાલુકામાં આયુર્વેદિક પેટીનું વિતરણ


SHARE

















 મોરબી જિલ્લા આરએસએસ દ્વારા માળીયા તાલુકામાં આયુર્વેદિક પેટીનું વિતરણ

મોરબી જિલ્લા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) દ્વારા મોરબી જિલ્લાના માળીયા તાલુકાના દરિયાઈ પટી પર આવેલ ગ્રામ્ય વિસ્તારના લોકોના સ્વાસ્થ્ય માટે આયુર્વેદિક પેટીનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ગ્રામ્ય વિસ્તારના તમામ લોકોને સ્વાસ્થ્ય સુવિધા આસાનીથી મળી રહે તે માટે ડૉ. હેડગેવાર જન્મશતાબ્દી સેવાસમિતિ રાજકોટ દ્વારા આ કાર્ય કરવામાં આવ્યું હતું માળીયા તાલુકાના દેવગઢ, જાજાસર, બગસરા, વવાણીયા, વર્ષામેડી, ઝીંઝુડા તથા ફડસર મુકામે આયુર્વેદિક પેટીનું લોકાર્પણ થયું છે આ કાર્યમાં મોરબી જિલ્લા સેવાપ્રમુખ રણછોડભાઈ કુંડારીયા, મગનભાઈ રાઠોડ તથા પ્રાણજીવનભાઈ વિડજા ઉપસ્થિત રહેલ હતા




Latest News