મોરબી જિલ્લામાં જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે  વિહિપ દુર્ગાવાહિની-માતૃશક્તિ દ્વારા રાસ ગરબાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને સામાજીક વનીકરણ રેન્જ ધરમપુર નર્સરી દ્વારા વિનામૂલ્યે રોપાનું વિતરણ કરાયું કચ્છ-મોરબીના માર્ગ માળખાના સર્વાંગી વિકાસ માટે કેન્દ્રીય મંત્રીને સાંસદ વિનોદ ચાવડાએ કરી રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાઇ મોરબીની ઓમ શાંતિ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં ઇસરો દ્વારા ત્રિદિવસીય એક્ઝિબિશનનું આયોજન મોરબીના રવાપર ગામે આવેલ ઉમા હોલ ખાતે ત્રિદિવસીય કૃષ્ણ કથાનું ભવ્ય આયોજન લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગના પ્રેસિડેન્ટ તરીકે સચિનભાઈ કોટેચા-સેક્રેટરી તરીકે અલ્પેશભાઈ પુજારા મોરબીમાં 200 કેન્સર નિદાન કેમ્પ કરનારા ડો.વિક્રમભાઈ સંઘવીનું મંત્રીની હાજરીમાં કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેને ત્રણ પત્રકારો સામે નોંધાવી ફરિયાદ 


SHARE







મોરબી જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેને ત્રણ પત્રકારો સામે નોંધાવી ફરિયાદ 

મોરબી જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન દ્વારા હાલમાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ત્રણ પત્રકારોની સામે ફરિયાદ નોંધવામાં આવી છે જેથી કરીને પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના રવાપર રોડ ઉપર આવેલ વ્હાઇટ હાઉસ એપાર્ટમેન્ટમાં રહેતા મોરબી જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ મનસુખભાઇ લોરીયાહાલમાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે પિયુષ નિમાવત ડેનિસ દવે અને દેવાંગ રબારીની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં તેણે જણાવ્યું છે કે પત્રકારોએ કોઈપણ જાતના આધાર પુરાવા વગર ખોટી માહિતીને ઈલેક્ટ્રીક રેકોર્ડ રૂપે પ્રસિદ્ધ કરી હતી અને રાજકીય કારકિર્દીને નુકસાન કરી, પદપ્રતિષ્ઠાને હાનિ પહોંડી, સમાજમાં બદનામ કરવા માટે ખોટી માહિતીને ન્યુઝ પોર્ટલના માધ્યમથી પ્રસારિત કરી હતી જેથી કરીને પોલીસે હાલમાં મોરબી જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે આઇપીસી કલમ નંબર ૫૦૦, ૫૦૧ અને ૪૬૯ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News