મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

માળિયા (મી)ના સુલતાનપુર ગામની શાળામાં માટીકામ કળા સ્પર્ધાનું આયોજન કરાયું


SHARE













માળિયા (મી)ના સુલતાનપુર ગામની શાળામાં માટીકામ કળા સ્પર્ધાનું આયોજન કરાયું

બાળકોમાં માટીનું શું મહત્વ છે ? અને માટીમાંથી સુંદર સર્જન કેવી રીતે કરી શકાય ? આ વિચારને ઉજાગર કરવા માટીકામ કળા સ્પર્ધાનું આયોજન કરાયું હતું અને આ શાળાના શિક્ષક વનાળિયા ચેતનકુમાર દ્વારા શાળાના બાળકોને માટીમાંથી જુદીજુદી વસ્તુ કેવી રીતે બનાવવામાં આવે તે સમજાવવામાં આવ્યું હતું ત્યારે બાળકોએ ઉત્સાહભેર આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. અને માટીમાંથી ઘણી અલગ અલગ વસ્તુનું નિર્માણ કર્યું હતું. જેમ કે, માટીમાંથી સુંદર ગણપતિ, ઘર, રસોડાં સેટ, હાથી આવા ઘણા બધી વસ્તુઓ બનાવી હતી. અને તેને શાળાના બધા વિદ્યાર્થીઓ વચ્ચે મૂકવામાં આવી હતી.




Latest News