મોરબીના શ્રી સ્થાનકવાસી જૈન સંઘમાં તપ તેજસ્વીની શ્રી વિજેતાજી આર્યાજીના અઠ્ઠમના વર્ષીતપ પ્રસંગે ત્રિવેણી મહોત્સવ મોરબી નવયુગ કોલેજનું ગૌરવ વધારતી જાનવી સિતાપરા માળીયા (મી)ના મોટા દહીસરા ગામે જુગારની રેડ પડતાં ભાગાભાગી: 6 શખ્સોની 1.13 લાખના મુદામાલ સાથે ધરપકડ, 3 ની શોધખોળ માળીયા(મી) ગ્રામ્ય-શહેરી વિસ્તારના વિવિધ સહાય યોજનાના લાભાર્થીઓએ હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય વસ્તી ગણતરી અનિવાર્ય: મોરબી જિલ્લા પોલીસ વડા મુકેશ પટેલે સ્વ-ગણતરી પ્રક્રિયા પૂર્ણ કરી મોરબીના બહાદુરગઢ ગામે હાર્ટ એટેકથી આધેડનું મોત મોરબીમાં પતિ સાથે ઝગડો થતા એસીડ પી ગયેલા મહિલા સારવારમાં મોરબીના સામાકાંઠેથી બીમારી સબબ લાવવામાં આવેલા વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં 31 માર્ચ સુધી પીજીવીસીએલ કચેરીઓમાં સવારના 9 થી રાત્રે 9 સુધી બિલ ભરી શકાશે


SHARE











મોરબી જિલ્લામાં 31 માર્ચ સુધી પીજીવીસીએલ કચેરીઓમાં સવારના 9 થી રાત્રે 9 સુધી બિલ ભરી શકાશે

મોરબી જીલ્લામાં પીજીવીસીએલ મોરબી વર્તુળ કચેરી દ્વારા ગઈકાલથી કેશ બારી સવારના 9 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધી ચાલુ રાખવાની વ્યવસ્થા કરેલ છે.

હાલમાં 31 માર્ચ સુધી મોરબી, હળવદ, વાંકાનેર, ટંકારા અને માળીયા ખાતે આપેલ દરેક પેટા વિભાગીય કચેરીમાં આ સુવિધા ઉપલબ્ધ કરવામાં આલી છે અને પીજીવીસીએલના ગ્રાહકોને તેમના બાકી વીજ બીલના પૈસા ત્યાં ભરી શકશે જો વીજ બિલના નાણાં સમયસર ભરપાઈ કરવામાં નહીં આવે તો વીજ જોડાણ કપાઈ જશે તેવુ વિજ કંપનીના અધિકારીએ જણાવ્યુ છે






Latest News