મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં 31 માર્ચ સુધી પીજીવીસીએલ કચેરીઓમાં સવારના 9 થી રાત્રે 9 સુધી બિલ ભરી શકાશે


SHARE







મોરબી જિલ્લામાં 31 માર્ચ સુધી પીજીવીસીએલ કચેરીઓમાં સવારના 9 થી રાત્રે 9 સુધી બિલ ભરી શકાશે

મોરબી જીલ્લામાં પીજીવીસીએલ મોરબી વર્તુળ કચેરી દ્વારા ગઈકાલથી કેશ બારી સવારના 9 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધી ચાલુ રાખવાની વ્યવસ્થા કરેલ છે.

હાલમાં 31 માર્ચ સુધી મોરબી, હળવદ, વાંકાનેર, ટંકારા અને માળીયા ખાતે આપેલ દરેક પેટા વિભાગીય કચેરીમાં આ સુવિધા ઉપલબ્ધ કરવામાં આલી છે અને પીજીવીસીએલના ગ્રાહકોને તેમના બાકી વીજ બીલના પૈસા ત્યાં ભરી શકશે જો વીજ બિલના નાણાં સમયસર ભરપાઈ કરવામાં નહીં આવે તો વીજ જોડાણ કપાઈ જશે તેવુ વિજ કંપનીના અધિકારીએ જણાવ્યુ છે






Latest News