માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીમાં શાહિદ દિન નિમિતે વીરાજંલી યાત્રા યોજાઇ


SHARE

















મોરબીમાં શાહિદ દિન નિમિતે વીરાજંલી યાત્રા યોજાઇ

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ અને પી.જી. પટેલ કોમર્સ કોલેજ દ્વારા શહીદ દિનની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું અને દેશ માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર શહીદોને યાદ કરીને શહીદ ભગતસિંહને વીરાજંલી આપવામાં આવી હતી ત્યારે ૨૩૦૦ ફૂટ લાંબી તિરંગા યાત્રા મોરબીના શનાળા રોડે આવેલ સ્કાઈ મોલથી ગાંધીચોક સુધી કાઢવામાં આવી હતી અને બાદમાં શહીદ ભગતસિંહની પ્રતિમાને ફુલહાર તેમજ પ્રતીકાત્મક દૂધનો અભિષેક કરવામાં આવ્યો હતો હતો અને દેવેનભાઈ રબારીએ જણાવ્યુ હતું કે, શહીદ ભગતસિંહ અને તેમના સાથીઓને ખરા અર્થે શ્રદ્ધાંજલિ આપવા વીરાજંલી અને તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોલેજના યુવાનો જોડાયા હતા




Latest News