મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત વાંકાનેરના સમથેરવા ગામ પાસેનો બનાવ: અજાણ્યા શખ્સોએ મારમારીને કરી અજાણ્યા યુવનની હત્યા મોરબી વાંકાનેર રોડે સરતાનપર રોડના ખૂણા પાસેથી ઓવરટેક કરતાં સમયે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા બે વ્યક્તિને ગંભીર ઇજા વાંકાનેરના વેપારીને કાજુના ધંધામાં રોકાણ કરી વધુ નફો કામવી દેવાની લાલચ આપીને રાજકોટના શખ્સે કર્યો રૂપિયા 6 લાખનો વિશ્વાસઘાત
Breaking news
Morbi Today

માળીયા મિંયાણાના સૂલતાનપુર ગામે શાળામાં વેશભૂષા સાથે સરળ શિક્ષણ અપાયું


SHARE











માળીયા મિંયાણાના સૂલતાનપુર ગામે શાળામાં વેશભૂષા સાથે સરળ શિક્ષણ અપાયું

માળીયા મિંયાણા તાલુકાની સુલતાનપુર પ્રાથમિક શાળામાં શિક્ષણની સાથે સાથે સાંસ્કૃતિક બાબતોનું શિક્ષણ પણ આપવામાં આવે છે અને તે શિક્ષણથી બાળકોમાં આપણી ભવ્ય સંસ્કૃતિને યાદ કરાવી અને ભુલાતી પરંપરાઓને ફરીથી ઉજાગર કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે જેના ભાગરૂપે શાળામાં એક વેશભૂષાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમના સામાજિક વિજ્ઞાનના શિક્ષકનું માનવું છે કે બાળકો સામાજિક વિજ્ઞાનમાં વાંચવા કરતાં જોઈને અને સાંભળીને વધુ યાદ રાખી શકે છે તો આ વેશભુષા પણ એનો જ એક શિક્ષણ ને લગતો ભાગ છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજન રિશેસના સમયમાં જ કરવામાં આવે છે જેથી બાળકો વધુ સરળ રીતે સમજી શકે  છે






Latest News