માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

માળીયા મિંયાણાના સૂલતાનપુર ગામે શાળામાં વેશભૂષા સાથે સરળ શિક્ષણ અપાયું


SHARE

















માળીયા મિંયાણાના સૂલતાનપુર ગામે શાળામાં વેશભૂષા સાથે સરળ શિક્ષણ અપાયું

માળીયા મિંયાણા તાલુકાની સુલતાનપુર પ્રાથમિક શાળામાં શિક્ષણની સાથે સાથે સાંસ્કૃતિક બાબતોનું શિક્ષણ પણ આપવામાં આવે છે અને તે શિક્ષણથી બાળકોમાં આપણી ભવ્ય સંસ્કૃતિને યાદ કરાવી અને ભુલાતી પરંપરાઓને ફરીથી ઉજાગર કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે જેના ભાગરૂપે શાળામાં એક વેશભૂષાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમના સામાજિક વિજ્ઞાનના શિક્ષકનું માનવું છે કે બાળકો સામાજિક વિજ્ઞાનમાં વાંચવા કરતાં જોઈને અને સાંભળીને વધુ યાદ રાખી શકે છે તો આ વેશભુષા પણ એનો જ એક શિક્ષણ ને લગતો ભાગ છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજન રિશેસના સમયમાં જ કરવામાં આવે છે જેથી બાળકો વધુ સરળ રીતે સમજી શકે  છે




Latest News