મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ મોરબી જીલ્લામાં ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટે માર્ગદર્શિકા જાહેર: લોકોને સાવચેતી રાખવા માટે અનુરોધ મોરબી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને રોગચાળા અટકાયતી કામગીરી બાબતે બેઠક યોજાઈ મોરબીના વાવડી રોડે ઉબડખાબડ રોડ, ગંદકી, રજડતા ઢોરના પ્રશ્નો કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: મહિલાઓએ છાજિયા લીધા મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત
Breaking news
Morbi Today

માળીયા મિંયાણાના સૂલતાનપુર ગામે શાળામાં વેશભૂષા સાથે સરળ શિક્ષણ અપાયું


SHARE

















માળીયા મિંયાણાના સૂલતાનપુર ગામે શાળામાં વેશભૂષા સાથે સરળ શિક્ષણ અપાયું

માળીયા મિંયાણા તાલુકાની સુલતાનપુર પ્રાથમિક શાળામાં શિક્ષણની સાથે સાથે સાંસ્કૃતિક બાબતોનું શિક્ષણ પણ આપવામાં આવે છે અને તે શિક્ષણથી બાળકોમાં આપણી ભવ્ય સંસ્કૃતિને યાદ કરાવી અને ભુલાતી પરંપરાઓને ફરીથી ઉજાગર કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે જેના ભાગરૂપે શાળામાં એક વેશભૂષાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમના સામાજિક વિજ્ઞાનના શિક્ષકનું માનવું છે કે બાળકો સામાજિક વિજ્ઞાનમાં વાંચવા કરતાં જોઈને અને સાંભળીને વધુ યાદ રાખી શકે છે તો આ વેશભુષા પણ એનો જ એક શિક્ષણ ને લગતો ભાગ છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજન રિશેસના સમયમાં જ કરવામાં આવે છે જેથી બાળકો વધુ સરળ રીતે સમજી શકે  છે




Latest News