મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

મોરબીના જોધપર નદી ગામે ગેરકાયદે બાંધકામ સામે સ્ટે હુકમ


SHARE













મોરબીના જોધપર નદી ગામે ગેરકાયદે બાંધકામ સામે સ્ટે હુકમ

જોધપર નદી ગામ મુકામે આવેલ સર્વે નંબર-૧૬૦/૧ પૈકી ૫ વાળી જમીન બાબતે અરજદાર ભગવાનજી નાનજીભાઈ રાજપરા રહે. જોધપર નદી વાળાએ કાનજી ઓધા બરાસરા વિરુદ્ધ મોરબીની દીવાની અદાલતમાં કબજા અને માલિકી બાબતે દાવા કરેલ તેમજ વગર મંજૂરી ગ્રામ પંચાયત કરેચીની પૂર્વ મંજૂરીએ ગેરકાયદેસર બાંધકામ કરેલ હતું તે ગેરકાયદેસર બાંધકામ તોડવા તથા ગેરકાયદેસર રીતે કરેલ બાંધકામ પર સ્ટે ઓર્ડર મેળવવા ટી.ડી.ઓ. મોરબી સમક્ષ અરજદાર ભગવાનજી નાનજીભાઈ રાજપરાએ અપીલ દાખલ કરેલ હતી જે અપીલ અનુસંધાને અરજદાર તરફે રોકાયેલ વકીલ હર્ષદ ઓ.આંત્રેસાએ ધારદાર દલીલ કરી હતી જેને ધ્યાને લઇ તથા રેકર્ડ ધ્યાને લઈ ટી.ડી.ઓ. મોરબી દ્વારા અપીલ ચાલતા દરમ્યાન ગેરકાયદેસર રીતે કરેલ બાંધકામ સ્ટે કરવાનો હુકમ કરેલ છે.આ કેસમાં મોરબીના વકીલ પી.આર. પરમાર અને એચ.ઓ.આંત્રેસા રોકાયેલ હતા






Latest News