ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં ચોરીના ગુન્હામાં આરોપીની રેગ્યુલર જામીન અરજી મંજુર


SHARE













મોરબીમાં ચોરીના ગુન્હામાં આરોપીની રેગ્યુલર જામીન અરજી મંજુર

મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સહિતા કલમ ૩૮૦, ૩૫૪ તથા ૩૫૭ હેઠળ ફરિયાદ નોંધાયેલ હતી જે ફરિયાદમાં આરોપીએ ચોરી કરેલ હોય તેવી ફરિયાદ નોધાતા મોરબી જિલ્લા કોર્ટમાં આરોપી યાસીનખાન કાળેખાન પઠાણ ઉર્ફે ટાઇગરની રેગ્યુલર જામીન અરજી દાખલ કરેલ હતી. આરોપી તરફે મોરબીના જાણીતા વકીલ કાનજી એમ.ગરચર અને કરમશી ડી.પરમાર રોકાયેલ હતા અને જામીન અરજી સંદભે ધારદાર દલીલ કરેલ હોય, આ બનાવમાં આરોપી સિદ્ધિ કે આડકતરી રીતે કોઈ ભાગ ભજવેલ ન હોય તેમજ હાઈકોર્ટ તથા સુપ્રીમકોર્ટના વિવિધ ચુકાદાઓને ધ્યાને લઈને આરોપીની રેગ્યુલર જામીન અરજી મંજૂર કરવા દલીલ કરેલ હતી જેને ધ્યાને લઇને કોર્ટે આરોપીને શરતી જામીન ઉપર છોડવાનો હુકમ કરેલ છે.આરોપી તરફે મોરબીના જાણીતા વકીલ કાનજી એમ. ગરચર અને કરમશી ડી.પરમાર રોકાયેલ હતા.






Latest News