મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ મોરબી જીલ્લામાં ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટે માર્ગદર્શિકા જાહેર: લોકોને સાવચેતી રાખવા માટે અનુરોધ મોરબી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને રોગચાળા અટકાયતી કામગીરી બાબતે બેઠક યોજાઈ મોરબીના વાવડી રોડે ઉબડખાબડ રોડ, ગંદકી, રજડતા ઢોરના પ્રશ્નો કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: મહિલાઓએ છાજિયા લીધા મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત
Breaking news
Morbi Today

મોરબીના સુલતાનપુરની શાળામાં નકામા કાગળ ફેંકવાને બદલે કરાઇ છે કઈંક નવું


SHARE

















મોરબીના સુલતાનપુરની શાળામાં નકામા કાગળ ફેંકવાને બદલે કરાઇ છે કઈંક નવું

શ્રી સુલતાનપુર પ્રાથમિક શાળા માં શિક્ષક તરીકે ચેતનકુમાર વનાળિયા ફરજ બજાવે છે.તે સામાજિક વિજ્ઞાનના શિક્ષક છે અને શિક્ષણ સાથે સાથે બાળકોને પ્રવૃતિમય રાખવાનો પણ સારો એવો પ્રયાસ કરે છે તેમને એક નવો પ્રયોગ કર્યો હતો કે બાળકોના જે લેશનના ચોપડા હોય છે તે પૂરા થઈ ગયા પછી તેઓ ગમે ત્યાં ફેંકી દેતા હોય છે અથવા તેનો કોઈ અન્ય રીતે ઉપયોગ કરવામાં આવતો નથી તો સામાજિક વિજ્ઞાનના શિક્ષકે તેનો એક સુંદર પ્રયોગ હાથ ધર્યો એટલે કે આવા નકામા ચોપડાને પલાળીને તેને કઈક સુંદર આકાર આપીને શાળામાં કે ઘરમાં તેનો શણગાર તરીકે પણ ઉપયોગ કરી શકાય છે.આ પ્રયોગમાં કોઈપણ પ્રકારનો ખર્ચો નથી અને નકામા કાગળનો પણ સદુપયોગ થશે એટલે કાગળ કચરાપેટીમાં જવાના બદલે શાળામાં શણગારનું કામ કરશે અને આ પ્રવૃત્તિ શાળાના સમયે નહિ પણ રજાના દિવસમાં આપવામાં આવી હતી.બાળકોએ અલગ અલગ સુંદર આકારો સાથે સુંદર અને અદભૂત વસ્તુ બનાવી હતી.આ પ્રયોગનો એક મુખ્ય ધ્યેયએ હતો કે વધતા જતા પ્રદૂષણને ઓછું કરીને દેશને પ્રદૂષણ મુકત બનાવવું અને બાળકોમાં સર્જનાત્મક શક્તિ કેળવી.




Latest News