મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના સુલતાનપુરની શાળામાં નકામા કાગળ ફેંકવાને બદલે કરાઇ છે કઈંક નવું


SHARE







મોરબીના સુલતાનપુરની શાળામાં નકામા કાગળ ફેંકવાને બદલે કરાઇ છે કઈંક નવું

શ્રી સુલતાનપુર પ્રાથમિક શાળા માં શિક્ષક તરીકે ચેતનકુમાર વનાળિયા ફરજ બજાવે છે.તે સામાજિક વિજ્ઞાનના શિક્ષક છે અને શિક્ષણ સાથે સાથે બાળકોને પ્રવૃતિમય રાખવાનો પણ સારો એવો પ્રયાસ કરે છે તેમને એક નવો પ્રયોગ કર્યો હતો કે બાળકોના જે લેશનના ચોપડા હોય છે તે પૂરા થઈ ગયા પછી તેઓ ગમે ત્યાં ફેંકી દેતા હોય છે અથવા તેનો કોઈ અન્ય રીતે ઉપયોગ કરવામાં આવતો નથી તો સામાજિક વિજ્ઞાનના શિક્ષકે તેનો એક સુંદર પ્રયોગ હાથ ધર્યો એટલે કે આવા નકામા ચોપડાને પલાળીને તેને કઈક સુંદર આકાર આપીને શાળામાં કે ઘરમાં તેનો શણગાર તરીકે પણ ઉપયોગ કરી શકાય છે.આ પ્રયોગમાં કોઈપણ પ્રકારનો ખર્ચો નથી અને નકામા કાગળનો પણ સદુપયોગ થશે એટલે કાગળ કચરાપેટીમાં જવાના બદલે શાળામાં શણગારનું કામ કરશે અને આ પ્રવૃત્તિ શાળાના સમયે નહિ પણ રજાના દિવસમાં આપવામાં આવી હતી.બાળકોએ અલગ અલગ સુંદર આકારો સાથે સુંદર અને અદભૂત વસ્તુ બનાવી હતી.આ પ્રયોગનો એક મુખ્ય ધ્યેયએ હતો કે વધતા જતા પ્રદૂષણને ઓછું કરીને દેશને પ્રદૂષણ મુકત બનાવવું અને બાળકોમાં સર્જનાત્મક શક્તિ કેળવી.






Latest News