માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબી જાગા સ્વામી મિત્ર મંડળ-સમસ્ત મોચી સમાજ દ્વારા  લાલાબાપાની પુણ્યતિથી ઉજવાઇ


SHARE

















મોરબી જાગા સ્વામી મિત્ર મંડળ-સમસ્ત મોચી સમાજ દ્વારા  લાલાબાપાની પુણ્યતિથી ઉજવાઇ

મોરબી જાગા સ્વામી મિત્ર મંડળ તથા સમસ્ત મોચી સમાજ દ્વારા  મોચી જ્ઞાતિ રત્ન ભક્તરાજ લાલાબાપાની ૮૧ મી પુણ્યતિથીની ઉજવણી કરવામાં આવી હતી અત્રે ઉલેખનીય છે કે, કોરોના મહામારીના કારણે બે વર્ષ બાદ આ વર્ષે જાગા સ્વામી મિત્ર મંડળ અને સમસ્ત મોચી સમાજ  મોરબી દ્વારા પૂજય સંત લાલાબાપાની પુણ્યતિથીની ઉજવણી કરવામાં આવી હતી અને સાવસર પ્લોટ શેરી નં-૧૦/૧૧ માં વ્રજ હોસ્પિટલ સામે આવેલ બ્રાહ્મણ વાડી ખાતે કાર્યક્ર્મ રાખવામા આવ્યો હતો જેમાં મહાઆરતી સમયે માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તથા જ્ઞાતિ અગ્રણી તેમજ ડેપ્યુટી ડીડીઓ ઈલાબેન ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આ પ્રસંગે મંડળના પૂર્વ પ્રમુખને જ્ઞાતિજનોએ  બે મિનિટનું મૌનપાળી  શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ હતી તેવું પ્રમુખ ઈશ્વરભાઈ એમ. રાઠોડની યાદીમાં જણાવ્યું છે.




Latest News