મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ મોરબી જીલ્લામાં ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટે માર્ગદર્શિકા જાહેર: લોકોને સાવચેતી રાખવા માટે અનુરોધ મોરબી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને રોગચાળા અટકાયતી કામગીરી બાબતે બેઠક યોજાઈ મોરબીના વાવડી રોડે ઉબડખાબડ રોડ, ગંદકી, રજડતા ઢોરના પ્રશ્નો કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: મહિલાઓએ છાજિયા લીધા મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત
Breaking news
Morbi Today

માળીયા (મી)ના જુનાઘાંટીલામાં દિકરીના જન્મદિને ૪૦૦ ચકલીઘર-પાણીના કુંડાનું વિતરણ


SHARE

















માળીયા (મી)ના જુનાઘાંટીલામાં દિકરીના જન્મદિને ૪૦૦ ચકલીઘર-પાણીના કુંડાનું વિતરણ

માળીયા મિંયાણાના જુનાઘાંટીલા ગામે રહેતા પર્યાવરણ અને પક્ષીપ્રેમી વિજયભાઈ દેત્રોજાની દિકરી પુર્વાના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી અને પુર્વાના જન્મદિવસે વિજયભાઈ અને તેના પરિવારે ૪૦૦ જેટલા ચકલીઘર, ૩૦૦ જેટલા ચણ માટેના સ્ટેન્ડ, ૩૫૦ જેટલા પાણીના કુંડાનુ વિતરણ કરવામાં આવ્યું હતું અને ઉનાળાની ૪૪ ડિગ્રી તાપમાનમાં ચકલાઓને ઠંડક મળી રહે અને ચણવા માટે સમયસર ચણ અને રહેવા માટે ઘર મળી રહે તેવા આશયથી વિજયભાઈએ દિકરી પુર્વાની ઈચ્છા મુજબ આ કાર્યક્રમ કર્યો હતો આ પ્રસંગે મોરબી જિલ્લા પંચાયતના સભ્ય મહેશભાઈ પારજીયા, મોરબી કોંગ્રેસ યુથ પ્રમુખ સંદીપભાઈ કાલરીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેના હસ્તે ચકલાઘર વિતરણ કરવામાં આવ્યા હતા તેમજ જુના ઘાંટીલા ગામના સરપંચ ઉમેશ જાકાસણીયા સહીત બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા




Latest News