મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

ટંકારાના મુનિ દયાલમુનિનું સંસ્કૃત સાહિત્ય અકાદમી દ્વારા કરાયું ‘સાહિત્ય ગૌરવ સન્માન’


SHARE











ટંકારાના મુનિ દયાલમુનિનું સંસ્કૃત સાહિત્ય અકાદમી દ્વારા કરાયું ‘સાહિત્ય ગૌરવ સન્માન’

ગુજરાત સાહિત્ય અકાદમી અંતર્ગત સંસ્કૃત સાહિત્ય અકાદમી તરફથી વર્ષ-૨૦૨૦ સાહિત્ય ગૌરવ સન્માન જાહેર કરવામાં આવ્યા હતું જે અંતર્ગત સંસ્કૃત સાહિત્ય અકાદમીનું ‘સાહિત્ય ગૌરવ સન્માન’ ટંકારાના દયાલમુનિને આપવામાં આવ્યું છે અત્રે ઉલેખનીય છે કે, ગુજરાતીમા વેદ-ગ્રંથોનો અનુવાદ ટંકારાના ડૉ. દયાલજી માવજીભાઈ પરમાર (દયાલમુનિ) દ્વારા કરવામાં આવેલ છે જેના માટે સાહિત્ય અકાદમી દ્વારા  વર્ષ-૨૦૨૦ ના સાહિત્ય ગૌરવ સન્માન માટે દયાલમુનિને પસંદ કરવામાં આવ્યા હતા અને તેમને આ સન્માન રાજભવન ગાંધીનગરથી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની વર્ચ્યુઅલ હાજરીમાં સંસ્કૃત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ વિષ્ણુ પંડ્યાના હસ્તે આપવામાં આવ્યું હતું ત્યારે આરએસએસના પશ્ચિમ ક્ષેત્રના સંઘ ચાલક જયંતિભાઈ ભાડેશિયા સહિતના લોકો હાજર રહ્યા હતા






Latest News