મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની જહેમતથી વિમેદારને રૂપિયા પાંચ લાખથી વધુની રકમ વ્યાજ સહિત મળી હળવદના ચરાડવા ગામે ગટરનો પ્રશ્ન ઉકેલવા આપના તાલુકા પ્રમુખે સાંસદને કરી રજૂઆત મોરબીની પીએમશ્રી તાલુકા શાળા નં.૨ માં પ્રવેશોત્સવ યોજાયો મોરબીની ઓસેમ સ્કુલ ખાતે ડ્રગ વિરોધી જાગૃતિ દિવસ ઉજવાયો મોરબીના રામધન આશ્રમ ખાતે અષાઢી બીજ ઉજવાઇ મોરબી સહિત રાજ્યના જિલ્લાઓમાં ડીઝલ ચોરી કરતી ગેંગ ઝડપાઈ, ડીવાયએસપીની પત્રકાર પરિષદ યોજાઇ મોરબીના રંગપર અને માણેકવાડા ગામે સરકારી શાળામાં પ્રવેશોત્સવ યોજાયો મોરબી એલસીબી દ્વારા દારૂના અનેક ગુનાઓમાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ વડોદરા જેલ હવાલે કરાયો
Breaking news
Morbi Today

ટંકારાના મુનિ દયાલમુનિનું સંસ્કૃત સાહિત્ય અકાદમી દ્વારા કરાયું ‘સાહિત્ય ગૌરવ સન્માન’


SHARE















ટંકારાના મુનિ દયાલમુનિનું સંસ્કૃત સાહિત્ય અકાદમી દ્વારા કરાયું ‘સાહિત્ય ગૌરવ સન્માન’

ગુજરાત સાહિત્ય અકાદમી અંતર્ગત સંસ્કૃત સાહિત્ય અકાદમી તરફથી વર્ષ-૨૦૨૦ સાહિત્ય ગૌરવ સન્માન જાહેર કરવામાં આવ્યા હતું જે અંતર્ગત સંસ્કૃત સાહિત્ય અકાદમીનું ‘સાહિત્ય ગૌરવ સન્માન’ ટંકારાના દયાલમુનિને આપવામાં આવ્યું છે અત્રે ઉલેખનીય છે કે, ગુજરાતીમા વેદ-ગ્રંથોનો અનુવાદ ટંકારાના ડૉ. દયાલજી માવજીભાઈ પરમાર (દયાલમુનિ) દ્વારા કરવામાં આવેલ છે જેના માટે સાહિત્ય અકાદમી દ્વારા  વર્ષ-૨૦૨૦ ના સાહિત્ય ગૌરવ સન્માન માટે દયાલમુનિને પસંદ કરવામાં આવ્યા હતા અને તેમને આ સન્માન રાજભવન ગાંધીનગરથી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની વર્ચ્યુઅલ હાજરીમાં સંસ્કૃત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ વિષ્ણુ પંડ્યાના હસ્તે આપવામાં આવ્યું હતું ત્યારે આરએસએસના પશ્ચિમ ક્ષેત્રના સંઘ ચાલક જયંતિભાઈ ભાડેશિયા સહિતના લોકો હાજર રહ્યા હતા






Latest News