મોરબીમાં સીએમના આગમન પહેલા વિરોધ પ્રદર્શન કરનાર કોંગ્રેસ અને આપના આગેવાનોની અટકાયત મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

માળીયા(મી.) તાલુકા ભાજપ આગેવાનો-હોદ્દેદારોએ મંત્રી બ્રિજેશભાઇ મેરજાની લીધી મુલાકાત


SHARE













માળીયા(મી.) તાલુકા ભાજપ આગેવાનો-હોદ્દેદારોએ મંત્રી બ્રિજેશભાઇ મેરજાની લીધી મુલાકાત

માળીયા(મી.) તાલુકા ભાજપ આગેવાનો અને હોદ્દેદારોએ માળીયા તાલુકાના વિવિધ પ્રજાલક્ષી પ્રશ્નો બાબતે ગાંધીનગર ખાતે ગુજરાત સરકારના મંત્રી બ્રિજેશભાઈ મેરજાની મુલાકાત કરેલ હતી અને મંત્રીએ લોકોના પ્રશ્નો સાંભળી યોગ્ય નિરાકરણ માટે જવાબદાર અધિકારીઓને જરૂરી સુચન કરેલ હતી અને પ્રજાના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ આવશે તેવી ખાતરી આપેલ હતી. આ મુલાકાત મા મોરબી જીલ્લા ભાજપ મહામંત્રી બાબુભાઈ હુંબલમાળીયા તાલુકા ભાજપ પ્રમુખ મણીલાલ સરડવાતાલુકા ભાજપ મહામંત્રી અરજણભાઈ હુંબલ-મનીષભાઈ કાંજીયાતાલુકા યુવા ભાજપ પ્રમુખ હિતેષભાઈ દશાડીયામાળીયા તાલુકા આગેવાન આર.કે.પારજીયાનિલેષભાઈ સંઘાણી(તાલુકા કિસાન મોરચા પ્રમુખ),દેવાભાઈ ડાંગર(જીલ્લા કિસાન મોરચો),ધર્મેશ કાલરીયાઆશિષ દશાડીયા(એડવોકેટ) ગાંધીનગર હાજર રહેલ હતા અને ત્યારે માળીયા તાલુકાની સુલતાનપુર ગ્રામપંચાયતમાથી અલગ વિશાલનગર ગ્રામપંચાયતની મંજુરી આપવામાં આવી છે જેથી મંત્રી બ્રિજેશભાઈ મેરજાનો આગેવાનોએ આભાર વ્યક્ત કર્યો હતો અને અલગ નવી ગ્રામપંચાયત બનાવથી લોકોના પ્રશ્નોનું જલ્દીથી નિરાકરણ આવશે તેવી હોદેદારોએ લાગણી વ્યક્ત કરી હતી.




Latest News