સોડા બોટલની આડમાં દારૂની હેરફેરી !: વાંકાનેર બાઉન્ટ્રી નજીકથી 4,896 બોટલ દારૂ-11,436 બીયર ભરેલ ટ્રક સાથે બે શખ્સ પકડાયા મોરબી તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીના રેગ્યુલર જામીન મંજૂર કોમી એકતા: માળિયા (મી)ના સરવડ ગામે ન્યાજે હુસેન સબીલનું આયોજન મોરબી જિલ્લા સેવા સદન ખાતે સાંસદ કેસરીદેવસિંહ ઝાલાનું જનસંપર્ક કાર્યાલય શરૂ કરાયું મોરબી શહેરી અને તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ 23 જુલાઈએ યોજાશે મોરબીમાં ત્રણ દિવસની ટ્રાફિક ડ્રાઇવમાં 105 સ્કૂલ વાહનને દંડ, 14 સ્કૂલ વાહન ડિટેઇન વાંકાનેરમાં મહોરમના તહેવાર અન્વયે ત્રણ દિવસ માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષની ઉજવણી અન્વયે વાંકાનેરના ચંદ્રપુર ખાતે સેમીનાર યોજાયો
Breaking news
Morbi Today

માળીયા(મી.) તાલુકા ભાજપ આગેવાનો-હોદ્દેદારોએ મંત્રી બ્રિજેશભાઇ મેરજાની લીધી મુલાકાત


SHARE

















માળીયા(મી.) તાલુકા ભાજપ આગેવાનો-હોદ્દેદારોએ મંત્રી બ્રિજેશભાઇ મેરજાની લીધી મુલાકાત

માળીયા(મી.) તાલુકા ભાજપ આગેવાનો અને હોદ્દેદારોએ માળીયા તાલુકાના વિવિધ પ્રજાલક્ષી પ્રશ્નો બાબતે ગાંધીનગર ખાતે ગુજરાત સરકારના મંત્રી બ્રિજેશભાઈ મેરજાની મુલાકાત કરેલ હતી અને મંત્રીએ લોકોના પ્રશ્નો સાંભળી યોગ્ય નિરાકરણ માટે જવાબદાર અધિકારીઓને જરૂરી સુચન કરેલ હતી અને પ્રજાના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ આવશે તેવી ખાતરી આપેલ હતી. આ મુલાકાત મા મોરબી જીલ્લા ભાજપ મહામંત્રી બાબુભાઈ હુંબલમાળીયા તાલુકા ભાજપ પ્રમુખ મણીલાલ સરડવાતાલુકા ભાજપ મહામંત્રી અરજણભાઈ હુંબલ-મનીષભાઈ કાંજીયાતાલુકા યુવા ભાજપ પ્રમુખ હિતેષભાઈ દશાડીયામાળીયા તાલુકા આગેવાન આર.કે.પારજીયાનિલેષભાઈ સંઘાણી(તાલુકા કિસાન મોરચા પ્રમુખ),દેવાભાઈ ડાંગર(જીલ્લા કિસાન મોરચો),ધર્મેશ કાલરીયાઆશિષ દશાડીયા(એડવોકેટ) ગાંધીનગર હાજર રહેલ હતા અને ત્યારે માળીયા તાલુકાની સુલતાનપુર ગ્રામપંચાયતમાથી અલગ વિશાલનગર ગ્રામપંચાયતની મંજુરી આપવામાં આવી છે જેથી મંત્રી બ્રિજેશભાઈ મેરજાનો આગેવાનોએ આભાર વ્યક્ત કર્યો હતો અને અલગ નવી ગ્રામપંચાયત બનાવથી લોકોના પ્રશ્નોનું જલ્દીથી નિરાકરણ આવશે તેવી હોદેદારોએ લાગણી વ્યક્ત કરી હતી.




Latest News