માળીયા મીયાણા નજીક સુરજબારી પુલ પાસે પલટી મારી ગયેલા ટેન્કર નીચે દબાઈ જવાથી ડ્રાઇવરનું મોત મોરબીના સોખડા ગામ પાસે કારખાનામાં કામ કરતા સમયે લિફ્ટ પડવાથી ઇજા પામેલા આધેડનું મોત: ધુતારી વાડી વિસ્તારમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત વાંકાનેરમાં જોધપર પાસે ઓવરટેક કરવા જતા સમયે ડમ્પર ચાલકે હડફેટે લેતા બલેનો કાર પલટી મારી ગઈ: ઇજાગ્રસ્ત પિતા-પુત્ર સારવારમાં મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ કચ્છના 3 દિવ્યાંગ ખેલાડીઓની આંતર રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી થતાં સાંસદ વિનોદ ચાવડાએ કર્યું સન્માન મોરબીની પી.જી.પટેલ કોલેજની ઇન્ટર કલાસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં SY BBA ની ટીમ બની ચેમ્પિયન મોરબીના સિરામિક ઉદ્યોગકારો સાથે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના અધિકારીઓની મિટિંગ યોજાઇ
Breaking news
Morbi Today

માળીયા(મી.) તાલુકા ભાજપ આગેવાનો-હોદ્દેદારોએ મંત્રી બ્રિજેશભાઇ મેરજાની લીધી મુલાકાત


SHARE













માળીયા(મી.) તાલુકા ભાજપ આગેવાનો-હોદ્દેદારોએ મંત્રી બ્રિજેશભાઇ મેરજાની લીધી મુલાકાત

માળીયા(મી.) તાલુકા ભાજપ આગેવાનો અને હોદ્દેદારોએ માળીયા તાલુકાના વિવિધ પ્રજાલક્ષી પ્રશ્નો બાબતે ગાંધીનગર ખાતે ગુજરાત સરકારના મંત્રી બ્રિજેશભાઈ મેરજાની મુલાકાત કરેલ હતી અને મંત્રીએ લોકોના પ્રશ્નો સાંભળી યોગ્ય નિરાકરણ માટે જવાબદાર અધિકારીઓને જરૂરી સુચન કરેલ હતી અને પ્રજાના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ આવશે તેવી ખાતરી આપેલ હતી. આ મુલાકાત મા મોરબી જીલ્લા ભાજપ મહામંત્રી બાબુભાઈ હુંબલમાળીયા તાલુકા ભાજપ પ્રમુખ મણીલાલ સરડવાતાલુકા ભાજપ મહામંત્રી અરજણભાઈ હુંબલ-મનીષભાઈ કાંજીયાતાલુકા યુવા ભાજપ પ્રમુખ હિતેષભાઈ દશાડીયામાળીયા તાલુકા આગેવાન આર.કે.પારજીયાનિલેષભાઈ સંઘાણી(તાલુકા કિસાન મોરચા પ્રમુખ),દેવાભાઈ ડાંગર(જીલ્લા કિસાન મોરચો),ધર્મેશ કાલરીયાઆશિષ દશાડીયા(એડવોકેટ) ગાંધીનગર હાજર રહેલ હતા અને ત્યારે માળીયા તાલુકાની સુલતાનપુર ગ્રામપંચાયતમાથી અલગ વિશાલનગર ગ્રામપંચાયતની મંજુરી આપવામાં આવી છે જેથી મંત્રી બ્રિજેશભાઈ મેરજાનો આગેવાનોએ આભાર વ્યક્ત કર્યો હતો અને અલગ નવી ગ્રામપંચાયત બનાવથી લોકોના પ્રશ્નોનું જલ્દીથી નિરાકરણ આવશે તેવી હોદેદારોએ લાગણી વ્યક્ત કરી હતી.






Latest News