મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમે અષાઢી બીજે યજ્ઞ કરાયો


SHARE











મોરબીના રામધન આશ્રમે અષાઢી બીજે યજ્ઞ કરાયો

મોરબીના રામધન આશ્રમ ખાતે રામદેવપીરના નેજા, યજ્ઞ અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમનું અષાઢી બીજના દિવસે આયોજન કરવામાં આવ્યું હતું જો કે, કોરોના મહામારીને પગલે સરકારી નિયમો અનુસાર મર્યાદિત લોકોની હાજરીમાં મહંત ભાવેશ્વરી માતાજીના સાનિધ્યમાં જુદાજુદા ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા તેમજ યજ્ઞ અને મહાપ્રસાદનો ભક્તોએ લાભ લીધો હતો તેવું સેવક મુકેશ ભગતએ જણાવ્યુ છે






Latest News