મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના આલાપ પાર્ક વિસ્તારમાં પંચાયત મંત્રી અને પાલિકાના દ્વારા વિકાસના કામોની વણઝાર


SHARE













મોરબીના આલાપ પાર્ક વિસ્તારમાં પંચાયત મંત્રી અને પાલિકાના દ્વારા વિકાસના કામોની વણઝાર

મોરબી-માળીયા વિસ્તારના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ ગુજરાત સરકારમાં પંચાયત મંત્રીનો પદભાર સંભાળ્યો ત્યારથી મોરબી-માળિયા પંથકમાં અનેક વિકાસ કામો કરવામાં આવી રહ્યા છે ત્યારે મોરબીના આલાપ રોડ પર આલાપ પાર્ક, ખોડિયારપટેલનગર, સુભાષનગરએવન્યુ વગેરે સોસાયટીમાં લાઈટ, પાણી, રસ્તા અને વરસાદી પાણીના નિકાલ વગેરેના કામો કરવામાં આવી રહયા છે ખાસ કરીને આલાપ સોસાયટીના વરસાદી પાણીના નિકાલનો વિકટ પ્રશ્ન હતો તેને પણ ઉકેલવા માટે સ્થાનિક સભ્ય નિમિષાબેન રાજેશભાઈ ભીમાણી સહિતના દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી અને હાલમાં ત્રણ ફૂટના વ્યાસવાળા સિમેન્ટ પાઈપ ફિટ કરી વરસાદી પાણીના નિકાલ માટેની અંડર ગ્રાઉન્ડ વ્યવસ્થા કરવામાં આવી છે જેથી સ્થાનિક લોકો વતી પાલિકાના સભ્ય નિમિષાબેન રાજેશભાઈ ભીમાણીએ પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપ પ્રમુખ જયરાજસિંહ જાડેજાસ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુરેશભાઈ દેસાઈ અને પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજાનો આભાર વ્યકત કરેલ છે






Latest News