માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીની નવયુગ વિદ્યાલય ખાતે કોરોના પ્રોટોકોલ સાથે ઉજવાયો સ્વાતંત્ર્ય દિન


SHARE

















મોરબીની નવયુગ વિદ્યાલય ખાતે કોરોના પ્રોટોકોલ સાથે ઉજવાયો સ્વાતંત્ર્ય દિન

નવયુગ વિદ્યાલય-મોરબી ખાતે રાષ્ટ્રીય પર્વ ૧૫ મી ઓગસ્ટની ઉજવણી માટે કોરોના પ્રોટોકોલ તેમજ સરકારની ગાઇડલાઇન મુજબ મર્યાદિત વિદ્યાર્થીઓ અને નિશ્ચિત સમયમર્યાદા સાથે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે RSS ના કાર્યકર ભીમજીભાઈ અઘારા તેમજ નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી. ડી. કાંજીયા ઉપસ્થિત રહ્યા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓએ રાષ્ટ્રપ્રેમ અને દેશદાઝની ભાવના ઉજાગર કરતી વિવિધ કૃતિઓ રજૂ કરી હતી.નવયુગ વિદ્યાલય મેનેજમેન્ટ ટીમ, શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓએ દેશભક્તિ અને ઉત્સાહ-ઉમંગ સાથે આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.




Latest News