મોરબી નગર પાલિકાનાં વોર્ડ નં. ૧૨ લીલાપર-કેનાલ મેઇન રોડ ઉપર નવી સ્ટ્રીટ લાઇટ નાખવા માંગ મોરબીમાં ચેક રિટર્નના કેસમાં આરોપીને 1 વર્ષની સજા, બમણી રકમનો દંડ ​​​​​​​મોરબીમાં રાઘવજીભાઈ ગડારાના અધ્યક્ષ સ્થાને ગડારા પરિવારનું સ્નેહ મિલન યોજાયું મોરબીમાં તૂટેલા નાલા મુદે નારાજ લોકોએ રસ્તો ચક્કાજામ કરીને બોલાવી રામધુન મોરબીમાં જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યની હાજરીમાં રવિ કૃષિ મહોત્સવ યોજાયો ચરાડવા ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત મહિલા યુવા કલ્યાણ દિવસનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરમાં મચ્છુ નદી ઉપર પુલ વહેલી તકે બનાવી આપવાની મ્યુનિ.કમિશ્નરની સાંસદની હાજરીમાં ખાત્રી મોરબીના બેલાથી ભરતનગર સુધી સીસી રોડ બનાવવાના કામનો વર્ક ઓર્ડર અપાયો: સિરામિક એસો.
Breaking news
Morbi Today

મોરબીની નવયુગ વિદ્યાલય ખાતે કોરોના પ્રોટોકોલ સાથે ઉજવાયો સ્વાતંત્ર્ય દિન


SHARE













મોરબીની નવયુગ વિદ્યાલય ખાતે કોરોના પ્રોટોકોલ સાથે ઉજવાયો સ્વાતંત્ર્ય દિન

નવયુગ વિદ્યાલય-મોરબી ખાતે રાષ્ટ્રીય પર્વ ૧૫ મી ઓગસ્ટની ઉજવણી માટે કોરોના પ્રોટોકોલ તેમજ સરકારની ગાઇડલાઇન મુજબ મર્યાદિત વિદ્યાર્થીઓ અને નિશ્ચિત સમયમર્યાદા સાથે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે RSS ના કાર્યકર ભીમજીભાઈ અઘારા તેમજ નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી. ડી. કાંજીયા ઉપસ્થિત રહ્યા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓએ રાષ્ટ્રપ્રેમ અને દેશદાઝની ભાવના ઉજાગર કરતી વિવિધ કૃતિઓ રજૂ કરી હતી.નવયુગ વિદ્યાલય મેનેજમેન્ટ ટીમ, શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓએ દેશભક્તિ અને ઉત્સાહ-ઉમંગ સાથે આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.




Latest News