માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવા આમ આદમી પાર્ટીની માંગ


SHARE

















મોરબી જિલ્લામાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવા આમ આદમી પાર્ટીની માંગ

 મોરબી જિલ્લામાં આવતા ગામોમાં સિંચાઈ માટે તાકીદે પાણી છોડવા માટે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદન આપવામાં વ્યુ હતુ જેમા મોરબી જિલ્લા આપ પ્રમુખ યોગેશભાઈ રંગપડીયા, મહામંત્રી જસવંતભાઈ કગથરા, મોરબી તાલુકા પ્રમુખ પ્રફુલભાઈ હોથી, માળીયા તાલુકા પ્રમુખ પિયુષભાઈ વિઠ્ઠલાપરા તેમજ પાર્ટી કાર્યકર પંકજભાઈ આદ્રોજા, સમીરભાઈ કલાવડીયાબ્રિજેશભાઈ પટેલ તેમજ માળીયા તાલુકાના ખેડુત આગેવાનો હાજર રહ્યા હતા. અને હળવદ તાલુકાનાં પલાસણ ગામનાં સરપંચ જેસિંગભાઈ વેલાભાઈ વિઠ્ઠલાપરા વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા તેમજ તેમનું સ્વાગત મોરબી જિલ્લા પ્રમુખ યોગેશભાઈ રંગપડીયા, હળવદ તાલુકા પ્રમુખ હિતેશભાઈ વરમોરા,  જિલ્લા ઉપપ્રમુખ સંજયભાઈ ભટાસણા, હળવદ તાલુકા મહામંત્રી વિપુલભાઈ રબારી, હળવદ તાલુકા યુવા મોરચા પ્રમુખ ચંદુભાઈ મોરી દ્વારા કરવામાં આવ્યુ હતુ. અને ૧૫ ઓગસ્ટના પવિત્ર દિવસે સહિદ વીર હળવદ તાલુકામા કૉયબા ગામના વતની વીર શહીદ વનરાજસિંહ ઝાલાને પુષ્પાંજલિ અર્પણ કરી અને સલામી આપી હતી આ તકે હળવદ આમ આદમી પાર્ટીના મહામંત્રી વિપુલભાઈ રબારી,તાલુકા પ્રમુખ હિતેશભાઈ વરમોરા સહિતના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા

મોરબી જિલ્લામાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવા આમ આદમી પાર્ટીની માંગ 

મોરબી જિલ્લામાં આવતા ગામોમાં સિંચાઈ માટે તાકીદે પાણી છોડવા માટે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદન આપવામાં વ્યુ હતુ જેમા મોરબી જિલ્લા આપ પ્રમુખ યોગેશભાઈ રંગપડીયા, મહામંત્રી જસવંતભાઈ કગથરા, મોરબી તાલુકા પ્રમુખ પ્રફુલભાઈ હોથી, માળીયા તાલુકા પ્રમુખ પિયુષભાઈ વિઠ્ઠલાપરા તેમજ પાર્ટી કાર્યકર પંકજભાઈ આદ્રોજા, સમીરભાઈ કલાવડીયાબ્રિજેશભાઈ પટેલ તેમજ માળીયા તાલુકાના ખેડુત આગેવાનો હાજર રહ્યા હતા. અને હળવદ તાલુકાનાં પલાસણ ગામનાં સરપંચ જેસિંગભાઈ વેલાભાઈ વિઠ્ઠલાપરા વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા તેમજ તેમનું સ્વાગત મોરબી જિલ્લા પ્રમુખ યોગેશભાઈ રંગપડીયા, હળવદ તાલુકા પ્રમુખ હિતેશભાઈ વરમોરા,  જિલ્લા ઉપપ્રમુખ સંજયભાઈ ભટાસણા, હળવદ તાલુકા મહામંત્રી વિપુલભાઈ રબારી, હળવદ તાલુકા યુવા મોરચા પ્રમુખ ચંદુભાઈ મોરી દ્વારા કરવામાં આવ્યુ હતુ. અને ૧૫ ઓગસ્ટના પવિત્ર દિવસે સહિદ વીર હળવદ તાલુકામા કૉયબા ગામના વતની વીર શહીદ વનરાજસિંહ ઝાલાને પુષ્પાંજલિ અર્પણ કરી અને સલામી આપી હતી આ તકે હળવદ આમ આદમી પાર્ટીના મહામંત્રી વિપુલભાઈ રબારી,તાલુકા પ્રમુખ હિતેશભાઈ વરમોરા સહિતના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ




Latest News