મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં
Breaking news
Morbi Today

વાંકાનેરના નાના જડેશ્વર મહાદેવ મંદિરે યુનિટી ઓફ લોયર્સ દ્વારા સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો


SHARE













વાંકાનેરના નાના જડેશ્વર મહાદેવ મંદિરે યુનિટી ઓફ લોયર્સ દ્વારા સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો

મોરબી જિલ્લાના વાંકાનેર પાસે આવેલ નાના જડેશ્વર મહાદેવ મંદિર મુકામે "યુનિટી ઓફ લોયર્સ" દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. આ સ્નેહમિલન કાર્યક્રમમાં વાંકાનેર, મોરબી, રાજકોટના તમામ વકીલો હાજર રહ્યા હતા ત્યારે ગુજરાત રાજ્ય મંત્રી બ્રિજેશભાઈ મેરજા તથા મંત્રી અરવિંદભાઈ રૈયાણી, રાજકોટ લોકસભા સાંસદ મોહનભાઈ કુંડારીયા તથા રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, ભાજપ પ્રદેશ લીગલ સેલના કન્વીનર જે.જે. પટેલ,સહ કન્વીનર અનિલભાઈ દેસાઈ તેમજ વાંકાનેર સ્ટેટ મહારાણા કેસરીદેવસિંહજી ઝાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વાંકાનેર તાલુકા લીગલ સેલના સંયોજક અનિરુદ્ધસિંહ ઝાલા, શહેર લીગલ સેલના સંયોજક ભરતભાઈ દેગામા તેમજ વાંકાનેર, મોરબી, રાજકોટ સૌરાષ્ટ્ર વિસ્તારના નામી અનામી બાર એસોસિએશનના વકીલો હાજર રહ્યા હતા






Latest News