મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

વાંકાનેરના હોલ માતાજીના મંદિરે આહીર સમાજ દ્વારા અધિકારીઓ-પત્રકારનું કરાયું સન્માન


SHARE













વાંકાનેરના હોલ માતાજીના મંદિરે આહીર સમાજ દ્વારા અધિકારીઓ-પત્રકારનું કરાયું સન્માન

વાંકાનેર તાલુકાના જાલસીકા ગામે આવેલા હોલ માતાજીના મંદિરે ખાતે આહિર સમાજ દ્વારા અધિકારીઓ તથા પત્રકારોનું સન્માન કરવા માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે અધિકારીઓએ અને પત્રકારોનું સાલ ઓઢાળી સન્માન કરવામાં આવ્યું હતું આ તકે દિનેશભાઈ ગરચર, હોલ માતાજી મંદિરના પ્રમુખ પ્રભાતભાઈ લોખીલ, ડો. તરૂણભાઈ મિયાત્રા, સીપીઆઇ બળવંતભાઈ સોનારા, પ્રવિણભાઈ જાદવ, ભુપતભાઈ છૈયા, સિધરાજભાઈ ડાંગર, રાજુભાઈ મકવાણા અને રામદે ભાટીયા સહિતના આગેવાનો અને અધિકારીઓએ હાજર રહ્યા હતા અને તેના હસ્તે પત્રકારોનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યાર બાદ હોલ માતાજીના મંદિરે આહીર સમાજ દ્વારા જમણવારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને ભોજન વ્યવસ્થાના દાતા પ્રવિણભાઈ જાદવ હતા






Latest News