મોરબી સાર્થક વિદ્યામંદિરમાં વ્યસનમુક્તિ જાગૃતિ અભિયાન સેમિનાર શોભના ગાંઠિયા: મોરબીના લાલપર ગામ પાસે નેશનલ હાઇવે રોડ ઉપરની સ્ટ્રીટ લાઈટો બંધ વાંકાનેરના ખીજડિયા ગામે આવેલ શાળામાંથી શિક્ષિકાની તાત્કાલિક બદલી કરવા ઉચ્ચકક્ષાએ કરાઇ રજુઆત મોરબીમાં વિહિપ માતૃ શક્તિ અને દુર્ગાવાહિની દ્વારા બાળ સંસ્કાર વર્ગ યોજાયો હળવદના ચરાડવા ગામે અનુ.જાતિ સમાજના સ્મશાન માટે જમીન ફાળવવા કલેક્ટરને રજૂઆત મોરબી OSEM સ્કૂલના 6 વિદ્યાર્થીઓની SSIP 2.0 અંતર્ગત ત્રણ ઇનોવેટીવ પ્રોજેક્ટની પસંદગી કરાઇ ટંકારાની લજાઈ ચોકડી પાસે સ્થાનિક લોકોએ ઉબડખાબડ રોડ રસ્તાથી કંટાળી ચક્કાજામ કરતાં પોલીસે જાહેરનામા ભંગની કરી કાર્યવાહી મોરબીમાં એલ.ઈ.કોલેજ ખાતે UPSC અને GPSC પરીક્ષાઓ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં થેલેસેમિયા નિદાન અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો


SHARE







મોરબીમાં થેલેસેમિયા નિદાન અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

મોરબીના લાયન્સ ક્લબ દ્વારા થેલેસેમિયા નિદાન કેમ્પ તેમજ બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો. શ્રી મચ્છુકાઠીયા મોઢ બ્રાહ્મણ જ્ઞાતિની વાડી ખાતે યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં અનેક લોકોએ બ્લડ ડોનેટ કર્યુ હતુ તેમજ થેલેસેમિયા અંગે નિદાન કરાવ્યું હતું. થેલેસેમીયા શું છે..? અને તેનું નિદાન ન થવાથી તે આગળ જતા જીવલેણ પણ નીવડી શકે છે. માટે લગ્ન પહેલા શરૂ કરાવો તે પ્રકારની લાવવાના ભાગરૂપે દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું એ લોકોને થેલેસેમિયા પ્રત્યે જાગૃત કરવામાં આવ્યા હતા.






Latest News