મોરબીના કલેક્ટરે રાજપર(કું) ગામે ભૂમિ સીમાંકન તથા કુંતાસી ગામે સ્વામિત્વ યોજનાની કામગીરીની સમીક્ષા કરી મોરબીના આંદરણા ગામે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને રાત્રીસભા યોજાઈ મોરબીના રંગપર ગામે ૪૭૨ બોટલ સાથે એક ઝડપાયો, માલ આપનારની શોધખોળ ચાલુ માળીયા (મી)માં મહાદેવ મંદિરે આશીર્વાદ કા દિયા કાર્યક્રમ યોજાયો, ૩૦૦૦ દીવડાઓથી બગીચો ઝળહળી ઊઠ્યો મોરબીની ભારતી વિધાલય માં વિધાર્થી મંત્રી મંડળની ચૂંટણી અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીના ગોર ખીજડીયા ગામે નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ માટે આરતીનો કાર્યક્રમ યોજાયો મોરબીના રવાપરથી જડેશ્વર રોડમાં ઘુનડા ગામે બાયપાસ રોડના ડીમોલીશનમાં ભેદભાવ અંગે રજૂઆત હળવદના માનગઢ ગામે જમીનમાંથી ગરમ વરાળ જેવા ધુમાડા નીકળતા લોકોમાં ભારે કુતૂહલ
Breaking news
Morbi Today

મોરબીમાં થેલેસેમિયા નિદાન અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો


SHARE





મોરબીમાં થેલેસેમિયા નિદાન અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

મોરબીના લાયન્સ ક્લબ દ્વારા થેલેસેમિયા નિદાન કેમ્પ તેમજ બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો. શ્રી મચ્છુકાઠીયા મોઢ બ્રાહ્મણ જ્ઞાતિની વાડી ખાતે યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં અનેક લોકોએ બ્લડ ડોનેટ કર્યુ હતુ તેમજ થેલેસેમિયા અંગે નિદાન કરાવ્યું હતું. થેલેસેમીયા શું છે..? અને તેનું નિદાન ન થવાથી તે આગળ જતા જીવલેણ પણ નીવડી શકે છે. માટે લગ્ન પહેલા શરૂ કરાવો તે પ્રકારની લાવવાના ભાગરૂપે દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું એ લોકોને થેલેસેમિયા પ્રત્યે જાગૃત કરવામાં આવ્યા હતા.




Latest News