મોરબી સાર્થક વિદ્યામંદિરમાં વ્યસનમુક્તિ જાગૃતિ અભિયાન સેમિનાર શોભના ગાંઠિયા: મોરબીના લાલપર ગામ પાસે નેશનલ હાઇવે રોડ ઉપરની સ્ટ્રીટ લાઈટો બંધ વાંકાનેરના ખીજડિયા ગામે આવેલ શાળામાંથી શિક્ષિકાની તાત્કાલિક બદલી કરવા ઉચ્ચકક્ષાએ કરાઇ રજુઆત મોરબીમાં વિહિપ માતૃ શક્તિ અને દુર્ગાવાહિની દ્વારા બાળ સંસ્કાર વર્ગ યોજાયો હળવદના ચરાડવા ગામે અનુ.જાતિ સમાજના સ્મશાન માટે જમીન ફાળવવા કલેક્ટરને રજૂઆત મોરબી OSEM સ્કૂલના 6 વિદ્યાર્થીઓની SSIP 2.0 અંતર્ગત ત્રણ ઇનોવેટીવ પ્રોજેક્ટની પસંદગી કરાઇ ટંકારાની લજાઈ ચોકડી પાસે સ્થાનિક લોકોએ ઉબડખાબડ રોડ રસ્તાથી કંટાળી ચક્કાજામ કરતાં પોલીસે જાહેરનામા ભંગની કરી કાર્યવાહી મોરબીમાં એલ.ઈ.કોલેજ ખાતે UPSC અને GPSC પરીક્ષાઓ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના વાંકાનેરની શ્રી દોશી કોલેજ બેસ્ટ કોલેજ


SHARE







મોરબીના વાંકાનેરની શ્રી દોશી કોલેજ બેસ્ટ કોલેજ

રાજકોટ એન.સી.સી. ગ્રુપ દ્વારા શ્રી દોશી કોલેજને બેસ્ટ કોલેજ અને તેના ANO ડૉ.વાય.એ.ચાવડાને બેસ્ટ NCC ઓફિસરના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. શ્રી દોશી કોલેજ-વાંકાનેરના અધ્યાપક લેફ્ટનન્ટ ડૉ. યોગેશ એ.ચાવડાનું બેસ્ટ NCC ઑફિસર તરીકે રાજકોટ ગ્રુપ કમાન્ડર બ્રિગેડિયર એસ.એન.તિવારી દ્વારા પુરસ્કાર તેમજ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ શ્રી દોશી કોલેજના એન.સી.સી. કેડેટ અને NCC ઑફિસર લેફ્ટનન્ટ ડૉ. યોગેશ એ.ચાવડાની કોરોના કાળ દરમિયાન પણ કોરોના અંગેના જાગૃતતાને લગતા કાર્યક્રમો તેમજ જુદાજુદા કાર્યક્રમોનાં આયોજનથી બેસ્ટ કોલેજનો એવોર્ડ પણ શ્રી દોશી કોલેજ-વાંકાનેરને મળેલ હતો.એન.સી.સી. કેડેટ અને લેફ્ટનન્ટ ડૉ.યોગેશ એ. ચાવડાને શ્રી દોશી કોલેજ-વાંકાનેરના ટ્રસ્ટીઓ, સેક્રેટરી, આચાર્ય અને કોલેજ પરિવારના સભ્યોએ શુભેચ્છા પાઠવી હતી.






Latest News