ટંકારાના વિરપર ગામના સ્વ. જયેશભાઈ નથુભાઈ મુંદડિયાની માસિક પુણ્યતિથિ સેવાકાર્યની સરવાણી મોરબીમાં વરીયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યારત્ન અભિવાદન સમારોહ યોજાયો મોરબી તાલુકા પંચાયતના વિપક્ષના નેતા તરીકે અલ્પેશભાઈ કોઠીયાની વરણી મોરબીમાં મેયરની હાજરીમાં સ્વચ્છતા જાગૃતિ અને સ્વચ્છતા અભિયાન અંતર્ગત રેલી યોજાઇ પોલીસની આબરૂનું ધોવાણ: મોરબીના વાડી વિસ્તારમાં પતિના ગળા ઉપર છરી મૂકીને મહિલા સાથે વારાફરતી પાંચ શખ્સોએ આચર્યું સામૂહિક દુષ્કર્મ મોરબીમાં માતાની યાદ આવતી હોય ઘરેથી કોઈને કંઈ કહ્યા વગર યુવતી ગુમ મોરબી સબ જેલમાં ધબધબાટી, વાપરવા આપેલ શેમ્પૂ પરત માંગતા એક કેદીને બીજા કેદીએ માર માર્યો ! વાંકાનેર નજીક બાઇક થાંભલા સાથે અથડાયા બાદ બીજા બાઈકમાં અથડાતાં દંપતીને ઇજા: અકસ્માત સર્જનાર વાહન ચાલકનું મોત
Breaking news
Morbi Today

મોરબી સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિર હિંડોળા દર્શન યોજાયા


SHARE











મોરબી સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિર હિંડોળા દર્શન યોજાયા

ભારતીય સંસ્કૃતિમા સદીઓથી હિંડોળા મહોત્સવનું આગવું ઐતિહાસિક માહત્મ્ય મનાય છે અને વહેલી સવારથી મોડી રાત્રિ સુધી આબાલ વૃદ્ધો નિતનવા નયનરમ્ય હિંડોળા સુશોભિત કરી ધુન, ભજન, કથા, વાર્તા, કીર્તન, ભક્તિ સાથે ભગવાનને નીતનવા શણગાર સાથે ભક્તો આરાધના કરતા હોય છે ત્યારે મોરબી શનાળા રોડ સ્થિત સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય દિવ્ય  હિંડોળા મહોત્સવનું આયોજન કરવામાં આવેલ હતું અને મંદિરના પ્રાંગણમાં આ પ્રસંગે રાસોત્સવ લીલાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં આબાલ વૃદ્ધ સત્સંગી બંધુઓએ ઉત્સાહ, ઉમંગ,માહત્મ્ય સાથે ભાગ લઈ હિંડોળા મહોત્સવ, રાસોત્સવ સાથે કીર્તન ભક્તિની રમઝટ બોલાવેલ હતી અને સંતો દ્વારા પ્રસંગોચિત વકતવ્ય સાથે આશીર્વચન આપવામાં આવેલ હતા






Latest News