મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની જહેમતથી વિમેદારને રૂપિયા પાંચ લાખથી વધુની રકમ વ્યાજ સહિત મળી હળવદના ચરાડવા ગામે ગટરનો પ્રશ્ન ઉકેલવા આપના તાલુકા પ્રમુખે સાંસદને કરી રજૂઆત મોરબીની પીએમશ્રી તાલુકા શાળા નં.૨ માં પ્રવેશોત્સવ યોજાયો મોરબીની ઓસેમ સ્કુલ ખાતે ડ્રગ વિરોધી જાગૃતિ દિવસ ઉજવાયો મોરબીના રામધન આશ્રમ ખાતે અષાઢી બીજ ઉજવાઇ મોરબી સહિત રાજ્યના જિલ્લાઓમાં ડીઝલ ચોરી કરતી ગેંગ ઝડપાઈ, ડીવાયએસપીની પત્રકાર પરિષદ યોજાઇ મોરબીના રંગપર અને માણેકવાડા ગામે સરકારી શાળામાં પ્રવેશોત્સવ યોજાયો મોરબી એલસીબી દ્વારા દારૂના અનેક ગુનાઓમાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ વડોદરા જેલ હવાલે કરાયો
Breaking news
Morbi Today

મોરબી સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિર હિંડોળા દર્શન યોજાયા


SHARE















મોરબી સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિર હિંડોળા દર્શન યોજાયા

ભારતીય સંસ્કૃતિમા સદીઓથી હિંડોળા મહોત્સવનું આગવું ઐતિહાસિક માહત્મ્ય મનાય છે અને વહેલી સવારથી મોડી રાત્રિ સુધી આબાલ વૃદ્ધો નિતનવા નયનરમ્ય હિંડોળા સુશોભિત કરી ધુન, ભજન, કથા, વાર્તા, કીર્તન, ભક્તિ સાથે ભગવાનને નીતનવા શણગાર સાથે ભક્તો આરાધના કરતા હોય છે ત્યારે મોરબી શનાળા રોડ સ્થિત સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય દિવ્ય  હિંડોળા મહોત્સવનું આયોજન કરવામાં આવેલ હતું અને મંદિરના પ્રાંગણમાં આ પ્રસંગે રાસોત્સવ લીલાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં આબાલ વૃદ્ધ સત્સંગી બંધુઓએ ઉત્સાહ, ઉમંગ,માહત્મ્ય સાથે ભાગ લઈ હિંડોળા મહોત્સવ, રાસોત્સવ સાથે કીર્તન ભક્તિની રમઝટ બોલાવેલ હતી અને સંતો દ્વારા પ્રસંગોચિત વકતવ્ય સાથે આશીર્વચન આપવામાં આવેલ હતા






Latest News