મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિર હિંડોળા દર્શન યોજાયા


SHARE













મોરબી સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિર હિંડોળા દર્શન યોજાયા

ભારતીય સંસ્કૃતિમા સદીઓથી હિંડોળા મહોત્સવનું આગવું ઐતિહાસિક માહત્મ્ય મનાય છે અને વહેલી સવારથી મોડી રાત્રિ સુધી આબાલ વૃદ્ધો નિતનવા નયનરમ્ય હિંડોળા સુશોભિત કરી ધુન, ભજન, કથા, વાર્તા, કીર્તન, ભક્તિ સાથે ભગવાનને નીતનવા શણગાર સાથે ભક્તો આરાધના કરતા હોય છે ત્યારે મોરબી શનાળા રોડ સ્થિત સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય દિવ્ય  હિંડોળા મહોત્સવનું આયોજન કરવામાં આવેલ હતું અને મંદિરના પ્રાંગણમાં આ પ્રસંગે રાસોત્સવ લીલાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં આબાલ વૃદ્ધ સત્સંગી બંધુઓએ ઉત્સાહ, ઉમંગ,માહત્મ્ય સાથે ભાગ લઈ હિંડોળા મહોત્સવ, રાસોત્સવ સાથે કીર્તન ભક્તિની રમઝટ બોલાવેલ હતી અને સંતો દ્વારા પ્રસંગોચિત વકતવ્ય સાથે આશીર્વચન આપવામાં આવેલ હતા




Latest News