મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરનો ભવ્ય જીર્ણોધાર મહોત્સવ-સંતવાણીનું આયોજન મોરબી જીલ્લામાં બહારથી આવેલા કર્મચારી-શ્રમિકોની નજીકના પોલીસ મથકમાં માહિતી આપવા માટે જાહેરનામુ પ્રસિદ્ધ મોરબી જિલ્લામાં ફેબ્રુઆરી માહિનામાં હથિયારબંધી: ચારથી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ નલ સે જલ અભિયાન: મોરબીના લાલાપર ગામે પાણીની ટાંકી-પમ્પિંગ મશીનરીનું લોકાર્પણ કરતાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ પોકસોનો કેસમાં ગુનો સાબિત ન થતાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીની પી.જી.પટેલ કોલેજમાં CA બનવા ઇચ્છુક યુવક-યુવતીઓ માટે કાલે સેમિનાર યોજાશે 2047 ના વિકસિત ભારતને ધ્યાનમાં રાખીને રજૂ કરાયેલ કેન્દ્ર સરકારના બજેટને મોરબીમાં રહેતા માજી મંત્રી મોહનભાઇ કુંડારિયાએ આવકારયું મોરબીના આંદરણા ગામે એલઆઇસી પોલિસી સર્વિસ કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી રાજકોટ વચ્ચે મુસાફરોને ૯૦ રૂપિયા ભાડામાં એસી બસની સુવિધા મળશે


SHARE











મોરબી રાજકોટ વચ્ચે મુસાફરોને ૯૦ રૂપિયા ભાડામાં એસી બસની સુવિધા મળશે

ગુજરાત એસટી નિગમ દ્વારા મોરબી-રાજકોટ રૂટ ઉપર પ્રથમ વખત જ ઇલેક્ટ્રિક એસી એસટી બસ આપવામાં આવી છે અને અને રાજકોટ એસટી ડેપોમાં પ્રથમ પાંચ ઇલેક્ટ્રિક બસ આવતા મોરબી રાજકોટ વચ્ચે ૯૦ રૂપિયા ભાડામાં મુસાફરોને એસીની મુસાફરી કરવાની મજા આવશે અત્રે ઉલેખનીય છે કે, મોરબી-રાજકોટ રૂટ ઉપર ટ્રાફિક વધુ રહે છે ત્યારે સૌ પ્રથમ વખત ઇલેક્ટ્રિક બસ આ રુટ ઉપર દોડતી થઈ છે જેથી કરીને મુસાફરોને તેનો લાભ મળશે રાજકોટ ડિવિઝનને કુલ ૨૦ ઈલકટ્રીક એસટી બસ ફાળવવામાં આવી છે જેમાં પ્રથમ તબક્કે પાંચ ઇલેક્ટ્રિક બસ આવતા તેની મોરબી-રાજકોટ રૂટ ઉપર ૧૦ ટ્રીપ ગોઠવવામાં આવી છે અને એરકંડીશન સુવિધા વાળી આ બસમાં મોરબી-રાજકોટ વચ્ચે રૂપિયા ૯૦ ભાડું નક્કી કરવામાં આવ્યું છે. અને આગામી સમયમાં રાજકોટ ઉપરાંત જૂનાગઢ અને જામનગર ખાતે ઇલેક્ટ્રિક ચાર્જિંગ પોઇન્ટ શરૂ કરી ટ્રિપની સંખ્યા વધારવામાં આવશે.






Latest News