મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરનો ભવ્ય જીર્ણોધાર મહોત્સવ-સંતવાણીનું આયોજન મોરબી જીલ્લામાં બહારથી આવેલા કર્મચારી-શ્રમિકોની નજીકના પોલીસ મથકમાં માહિતી આપવા માટે જાહેરનામુ પ્રસિદ્ધ મોરબી જિલ્લામાં ફેબ્રુઆરી માહિનામાં હથિયારબંધી: ચારથી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ નલ સે જલ અભિયાન: મોરબીના લાલાપર ગામે પાણીની ટાંકી-પમ્પિંગ મશીનરીનું લોકાર્પણ કરતાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ પોકસોનો કેસમાં ગુનો સાબિત ન થતાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીની પી.જી.પટેલ કોલેજમાં CA બનવા ઇચ્છુક યુવક-યુવતીઓ માટે કાલે સેમિનાર યોજાશે 2047 ના વિકસિત ભારતને ધ્યાનમાં રાખીને રજૂ કરાયેલ કેન્દ્ર સરકારના બજેટને મોરબીમાં રહેતા માજી મંત્રી મોહનભાઇ કુંડારિયાએ આવકારયું મોરબીના આંદરણા ગામે એલઆઇસી પોલિસી સર્વિસ કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

હળવદમાં કાલે પ્રકાશ વરમોરાના સમર્થનમાં યુપીના સીએમ યોગી આદિત્યનાથની સભા


SHARE











હળવદમાં કાલે પ્રકાશ વરમોરાના સમર્થનમાં યુપીના સીએમ યોગી આદિત્યનાથની સભા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે તેના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા છે ત્યારે યુપીના સીએમ યોગી આદિત્યનાથ વધુ એક વખત મોરબી જીલ્લામાં આવી રહ્યા છે અને કાલે બુધવારે ધ્રાંગધ્રા-હળવદ બેઠકના ભાજપના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરાના સમર્થનમાં ધ્રાંગધ્રા-માળિયા હાઇવે ઉપર સભા રાખવામા આવી છે જે સભાને યુપીને સીએમ ગજાવવાના છે.

ધ્રાંગધ્રા-હળવદ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરા ભાજપના આગેવાનો, હોદેદારો તેમજ કાર્યકરોની સાથે પ્રચાર કરી રહ્યા છે ત્યારે ભાજપના સ્ટાર પ્રચારક અને યુપીના સીએમ યોગી આદિત્યનાથ મોરબી જિલ્લાના હળવદમાં આવી રહ્યા છે અને બુધવારે હરીદર્શન પાર્ક હોટલ હરીદર્શનની બાજુના ગ્રાઉન્ડમાં ધાંગધ્રા માળિયા હાઇવે હળવદ ખાતે સાંજે ચાર વાગ્યે પ્રકાશભાઈ વરમોરાના સમર્થનમાં તેઓ સભાને સંબોધવાના છે અત્રે ઉલેખનીય છે કે, થોડા દિવસો પહેલા સીએમ યોગી આદિત્યનાથ મોરબી જિલ્લાના વાંકાનેરમાં ભાજપના ઉમેદવાર જીતુભાઈ સોમાણીના સમર્થનમાં સભાને સંબોધવા માટે આવ્યા હતા ત્યારે મોરબી જીલ્લામાં સીએમ યોગી આદિત્યનાથનો જાદુ ચાલી જશે તો ચારેય બેઠક ઉપર કમળ ખીલશે તે નિશ્ચિત છ






Latest News