મોરબી મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા દિવ્યાંગ વ્યક્તિને ટ્રાયસિકલ અર્પણ મોરબી સિવિલ કોર્ટના ચેક રીટર્ન કેશમાં આરોપીને નિર્દોષ છોડવતા વકીલ નિકુંજભાઈ કોટક મોરબી RTO દ્વારા ટુ-ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે હરાજી કરાશે મોરબી આઈ.સી.ડી.એસ. ઘટક-૨ દ્વારા મહિલાઓમાં કેન્સર જાગૃતિ અર્થે શાશ્વત હોસ્પિટલ ખાતે સેમિનાર યોજાયો ટંકારાના કલ્યાણપર ખાતે આઈ.સી.ડી.એસ. ઘટક દ્વારા નારી સંમેલન યોજાયો મોરબી જિલ્લામાં દાડમની ખેતી માટે સરકારે ૬૧૮ બાગાયતદાર ખેડૂતોને કરી ૧૬૭.૯૨ લાખની સહાય મોરબી: સૈનિક કુમાર છાત્રાલયમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ મોરબીના પોલો સર્કલ પાસે ડબલ સવારી બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા બનેવીનું મોત: સાળો ગંભીર હાલતમાં સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં સમગ્ર શિયાળા દરમ્યાન થનાર આરોગ્યવર્ધક ઉકાળા કેન્દ્રનો પ્રારંભ


SHARE







મોરબીમાં સમગ્ર શિયાળા દરમ્યાન થનાર આરોગ્યવર્ધક ઉકાળા કેન્દ્રનો પ્રારંભ

મોરબીના સેવાભાવી વૈદરાજ કિશોરભાઈ વાંણદ દ્રારા તેમના માતૃ શ્રી સ્વ. જયાબેન મુળજીભાઈ દશાડિયાના સ્મરાર્ણથે તા.૨૬-૧૧ થી ૨૬-૨ સુધી સવારે ૭ થી ૮ વિજય હેર ડ્રેસર, વંસત પ્લોટ, ચકિયા હનુમાન મંદીર સામે, રવાપર રોડ, મોરબી ખાતે આરોગ્ય વર્ધક ઉકાળાનું વિનામુલ્ય વિતરણ કરવામાં આવશે.

આ ઉકાળાને દિવ્ય વનસ્પતિમાંથી બનાવવામાં આવેલ છે.આ ઉકાળો ચિકન ગુનીયા, ડેન્યુ, જુની શરદી, તથા તાવ, કોરોના જેવા અસાદય રોગો માટે રામ બાણ ઈલાજ હોય તેથી જાહેર જનતાને લાભ લેવા વૈદરાજ કિશોરભાઈ એમ. દશાડિયા (મો. નંબર ૯૬૨૪૦ ૧૨૪૭૪) દ્રારા અનુરોધ કરવામાં આવ્યો છે.

અયોધ્યાપુરી રોડ ખાતે બુધવારે શ્રી મામા સાહેબનું મોજીલું માંડલું યોજાશે

મોરબીમાં ધર્મેશભાઈ રાવળદેવ-રાજકોટ વાળા સહીતના ડાકનાં માણીગરોની ઉપસ્થિતીમાં કાર્યક્રમનું અનેરૂ આયોજન કરાયેલ છે.મોરબી અયોધ્યાપુરી રોડ સ્થિત શ્રી જલારામ મંદિર પાસે બિરાજમાન મસ્તાના મામાદેવનુ મોજીલું માંડલું કાર્યક્રમ કાલે તા.૨૩ ને બુધવારના રોજ રાત્રે ૯ કલાકે યોજાશે. કાર્યક્રમમાં ડાકના માણીગર ધર્મેશભાઈ રાવળદેવ (રાજકોટ) સહીતનાં કલાકારો ડાકની રમઝટ બોલાવશે.આ કાર્યક્રમમાં શહેરની દરેક ધર્મપ્રેમી જનતાને પધારવા આયોજકો દ્વારા ભાવભર્યુ નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.






Latest News