મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મેયર સહિતની ટીમે પ્રસાદનું વિતરણ કર્યું મોરબીમહાપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મેયરની હાજરીમાં વૃક્ષારોપણ કરાયું સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે મોરબી મહાપાલિકા દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરાયું હતું અને તેમાં મોરબી મહાપાલિકાના મે રેન્જ આઇજી ચિરાગ કોરડીયાનું મોરબીમાં સિરામિક એસો. દ્વારા ભગવાન રામની પ્રતિમા અર્પણ કરીને કરાયું સ્વાગત કચ્છ-મોરબીના રેન્જ આઇજી ચિરાગ કોરડીયા આજે મોરબીમાં: અધિકારીઓએ સાથે સમિક્ષા બેઠક યોજાઇ, ખનીજ માફિયાઓ સામે આકરી કાર્યવાહીના સંકેત મોરબીના રવાપર ગામે એસિડ પી ગયેલ નવોઢા બેભાન હાલતમાં સારવારમાં મોરબીના ઘોડાધ્રોય ડેમમાંથી માટી કાઢવાનો કોન્ટ્રાક્ટ રાખનારા વૃદ્ધને ધોકા વડે માર માર્યો મોરબીના ખાનપર ગામે રહેતા યુવાનને 30 ટકાના ઊંચા વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી કરનારા બે વ્યાજખોર સામે ફરિયાદ મોરબીના નવા જાંબુડિયા ગામે માવતરના ઘરે રિસામણે બેઠેલ પરિણીતાએ કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં રાજ્યભરના ૧૧૮ જેટલા ઇએનટી સર્જનોની હાજરીમાં યોજાયો લાઈવ સર્જરી વર્કશોપ


SHARE











મોરબીમાં રાજ્યભરના ૧૧૮ જેટલા ઇએનટી સર્જનોની હાજરીમાં યોજાયો લાઈવ સર્જરી વર્કશોપ

મોરબીના જાણીતા ઇએનટી સર્જન ડો.હિતેશભાઈ પટેલની ઓમ હોસ્પિટલ ખાતે રાજ્યભરના ૧૧૮ જેટલા ઇએનટી સર્જનોની હાજરીમાં જાણીતા ઇએનટી સર્જન ડો.સતીષ જૈનનો બે દિવસ માટેનો લાઈવ સર્જરી વર્કશોપ યોજાયો હતો.બે દિવસ મોરબીની ઓમ એડવાન્સ કાન, નાક અને ગળાની હોસ્પિટલ ખાતે કાન, નાક તેમજ ગળાની જટિલ શસ્ત્રક્રિયાઓના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમા વિશ્વ વિખ્યાત સર્જન ડો.સતિષ જૈન દ્વારા બે દિવસમાં લગભગ ૧૪ જટિલ ઓપરેશન આધુનિક પદ્ધતિથી કરવામા આવ્યા હતા.આ વર્કશોપમાં રાજયભરના ૧૧૮ જેટલા ઈએનટી સર્જનોએ  હાજરી આપી હતી.તથા આ વર્કશોપનુ યુ ટ્યુબ ઉપર પણ જીવંત પ્રસારણ કરવામા આવ્યુ હતુ.વર્કશોપને સફળ બનાવવા ડો.હિતેશ પટેલ, ડો.પ્રેયસ પંડ્યા, ડો.કૃતિકા શાહ અને ડો.અજય સાનગાણીએ છેલ્લા બે મહિનાથી અથાગ મહેનત કરી હતી.હજુ સુધી મોરબી જેવા નાના સીટીમાં યોજાયેલ આવો વર્કશોપ ગુજરાતમાં પણ ક્યાંય યોજાયો નથી.તેમ ઓમ ઇએનટી હોસ્પિટલના ડો.હિતેશભાઈ પટેલે યાદીમાં જણાવેલ છે






Latest News